Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये स्वप्नदृष्टान्तः ६ ६०९ जिनवचनानुरागी धर्मे दृढमतिरासीत् । मूलदेवः कार्पटिकश्चोभौ काश्चनपुरनगरादहिः सरसस्तटे रात्रौ तिष्ठतः । तत्र सुप्तेन मूलदेवेन रात्रिशेषे स्वप्नो दृष्टःमुखे चन्द्रः प्रविष्ट इति । तदानीमेव तत्र सुप्तेन कार्पटिकेनापि तादृश एव स्वप्नो दृष्टः । स्वप्नदर्शनानन्तरं तौ विनिद्रौ जातौ। कार्पटिको वदति-स्वप्नावस्थायां मम मुखे चन्द्रः प्रविष्ट इति मया दृष्टः। मूलदेवः प्राह-अयं स्वप्नो रक्षणीयः, साधारणजनानामग्रे नायं प्रकाशनीयः । स्वप्नोत्थितयोस्तयोमनः प्रसन्नमभवत् । सूर्योदयानन्तरमेव तौ काञ्चनपुरनगरे प्रविष्टौ । वृद्धि के लिये दूसरे देश को घर से चला । मार्ग में जाते २ एक कार्पटिक ने इसका साथ कर लिया। मूलदेव जिन बचन में श्रद्धालु था। चलते २ ये दोनों कांचनपुर नगर के बहार रहे हुए किसी एक तालाब के तीर पर रात्रि को ठहर गये । मूलदेव को रात्रि के शेषभाग में एक स्वप्न दिखाई दिया। जिसमें उसने देखा कि मेरे मुख में चन्द्रमा प्रविष्ट हो गया है। उसी समय कार्पटिक ने भी इसी तरह का स्वप्न देखा । स्वप्न देखने के बाद दोनों जग गये । आपस में बातचीत होने लगी कार्पटिक ने कहा आज मैंने स्वप्न में चन्द्रमा को अपने मुख में प्रवेश करता हुआ देखा है। मूलदेव ने उसका स्वम सुनकर उससे कहा यह स्वप्न गोपनीय है, हर एक आदमी के सामने इसको प्रकाशित नहीं करना। जब प्रातः काल हो चुका तब ये दोनों उठे उस समय वे बडे ही प्रसन्न मालूम देते थे, क्यों कि इनका मन बडा प्रसन्न था। सूर्योदय के अनन्तर फिर इन दोनों ने कांचनपुर नगर में प्रवेश किया। માર્ગમાં ચાલતાં ચાલતાં તેને એક ભુવાને સાથ થઈ ગયો. મૂળદેવ જન વચનમાં ખૂબ શ્રદ્ધાળુ હતે ચાલતાં ચાલતાં અને કાંચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર રાતના રોકાઈ ગયા. મૂળદેવને રાત્રીના પાછલા ભાગમાં એક સ્વપ્ન દેખાયું. જેમાં તેણે જોયું કે, જાણે તેના મોઢામાં ચંદ્રમાએ આવીને પ્રવેશ કર્યો છે. આજ સમયે તેની બાજુમાં સુતેલા ભુવાએ પણ તેવું જ સ્વપ્ન જોયું. સ્વપ્ન જોયા પછી અને જાગી ગયા. આપસમાં વાતચીત કરવા લાગ્યા ભુવાએ કહ્યું, આજે મેં સ્વપ્નમાં ચંદ્રમાને મારા મોઢામાં પ્રવેશ કરતાં જો મૂલદેવે તેના સ્વપ્નાનું કથન સાંભળીને કહ્યું કે, આ સ્વપ્ન ખાનગી રાખવા જેવું છે. દરેક આદમીની સામે આને પ્રકાશિત ન કરવું જોઈએ.
જ્યારે સવાર થયું ત્યારે બન્ને ઉઠયા તે સમયે તેઓ ઘણા પ્રસન્ન માલુમ પડતા હતા. કેમકે, તેમનાં મન ઘણાં પ્રસન્ન હતાં. સૂર્યોદય પછી બને જણાએ કાંચનપુર નગરમાં પ્રવેશ કર્યો.
उ०७७
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧