Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टय दौर्लभ्ये परमाणुदृष्टान्तः १० ६२३ तुल्यं तच्चूर्ण नलिकान्तर्निधाय मेरुशिखरं समारुह्य फूत्कृतसमीरणैस्तच्चूर्ण सकलं सर्वतः समुडायितम् ।
अथ तेन देवेन विक्षिप्तास्ते परमाणवः प्रचण्डपवनोद्धृताः सर्वासु दिक्षु दूरं गता एकैकशो विभिन्नाः पतिताः ।
यथा तान् परमाणून् सर्वतः संचित्य तैः पुनः स्तम्भनिष्पादनं लोकस्य दुष्करें, तथा मनुष्यभवात् प्रच्युतस्य प्रमादिनः प्राणिनो मनुष्यजन्म दुर्लभमिति ॥
दसवां परमाणु दृष्टान्त इस प्रकार है - यह दृष्टान्त भी कल्पना से संबंध रखने वाला है-जैसे क्रीडावश किसी देव ने माणिक्यनिर्मित एक स्तम्भ को वज्र के प्रहार से तोडा । पश्चात् उसे इतना पीसा कि उसका चूरा चूरा हो गया। चूर्ण जैसा जब वह बन चुका तब उस चूर्ण को उसने एक नलिका में भरा और सुमेरु पर्वत के शिखर पर खडे होकर उसको सब तरफ फुंक से उड़ा दिया । वे सब के सब उस स्तम्भके परमाणु जो उस देव ने अपनी फूंक से इधर उधर उड़ा दिये हैं और वायुके प्रबल झोंको ने उनकोप्रत्येक दिशा में ले जाकर और भी दूर फेंक दिये। उन सब के सब परमाणुओं को एकत्रित कर के फिर से जैसे उस स्तम्भ का उसी रूप से निर्माण करना दुष्कर है उसी तरह मनुष्यभव से प्रच्युत 'जीव को मनुष्यभव की पुन: प्राप्ति होना दुर्लभ है
દસમું' પરમાણુદૃષ્ટાંત આ પ્રકારનું છે.
ચૂર્ણ જેવા જ્યારે તે
સુમેરૂ પર્વતના શિખર
દીધા. એ સ્ત ંભના
આ દૃષ્ટાંત પણ કલ્પનાથી સંબંધ રાખવાવાળું છે. જેમ રમતના તારથી કાઈ દેવે માણિકયથી ભરેલા એવા એક સ્તંભને વજ્રના પ્રહારથી તાડી નાખ્યો. પછી તેને એટલે પિસ્યા કે, તેના ચૂરેચૂરા થઈ ગયા. થઈ ગયા ત્યારે તે લુકાને તેણે એક નળીમાં ભર્યાં અને ઉપર ઉભા રહીને ચારે બાજુ તે ભુકાને કુંકથી ઉડાડી ભુકા રૂપે બનેલા સઘળા પરમાણુઓને તે દેવે પેાતાની કુંકથી ચારે કાર ઉડાવી દીધા અને વાયુએ પ્રમળ વેગથી દરેક દિશામાં લઈ જઈને દૂર ફેંકી દીધા. દૂર દૂર જ્યાં ત્યાં ફૂંકાઈ ગયેલા એ સઘળા પરમાણુને એકત્રિત કરી ફરીથી સ્તંભનું નિર્માણ કરવું દુષ્કર છે તેવીજ રીતે આ મનુષ્યભવને હારી બેઠેલેા જીવ ફ્રી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી શકતા નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧