Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८०
उत्तराध्ययनसूत्रे ब्रह्मदत्तचक्रवर्तिनो दर्शनं मम कथं स्यादिति पृष्टः कश्चित् श्रेष्ठो तं विमं मार्ग दर्शयति । अथोत्सवसमये चक्रवर्ती गजमारूह्य बहिनिःसरति । स विप्रस्तदा जनसमूहमध्ये वंशाग्रे पादत्राणमाला संयोज्य तं वंशमुत्थाप्य स्थितवान् । चक्रवर्ती स्वराज्यैश्वर्यशोभां समन्ताद् विलोकयन् वंशाग्रसंलग्नामुपानमालामपश्यत् । ततः कोपारुणनेत्रश्चक्रवर्ती भृत्यैस्तमाहूय पृच्छति-किमेतत् त्वया मर्तुमाचरितम् । विमः प्राह-नहि मर्नु, किंतु जीवितुम् । चक्रवर्ती वंशोत्थापनकारणं विज्ञाय ब्रह्मदत्त चक्रवर्ती से अब मेरा मिलाप कैसे हो? इस बात को उसने किसी वहीं के सेठ से पूछा तो उसने उसे मिलाप का रस्ता भी बतला दिया। उत्सव के समय चक्रवर्ती हाथी पर चढ़कर आ रहे थे, भीड़ काफी थी । ब्राह्मण ने मिलाप का मार्ग सोचा, उसके अनुसार एक वांस पर जूतों की माला लटका कर और उस वांस को भीड़ के बीच में ऊपर उठा कर वह खड़ा हो गया। चक्रवर्ती अपने राज्य के ऐश्वर्य की शोभा का चारों ओर से निरीक्षण करते हुए चल रहे थे। उन्हों ने इस दृश्य को ज्यों ही देखा इकदम देखते ही आंखों में क्रोध की लाली उतर आई, नौकरों के जरिये उस ब्राह्मण को बुलवाकर पूछा, अरे! इस सुन्दर अवसर पर यह तूने क्या काम किया है ? मालूम पड़ता है तेरी मौत आगई है। ब्राह्मण ने चक्रवर्ती की बात सुनकर कहा यह काम मैंने अपनी मौत को बुलाने के लिये नहीं किया है, किन्तु जीने के लिये किया है । जब चक्रवर्ती वंशोत्थापन के कारण से કઈ રીતે થાય આ વાત તેણે ત્યાંના કેઈ શેઠને પૂછી તે તેણે મેળાપ માટે રસ્તે બતાવ્યું. ઉત્સવના સમયે ચકવતી હાથી ઉપર બેસી આવી રહ્યા હતા. ભીડ ખૂબ હતી, બ્રાહ્મણે મેળાપને માર્ગ વિચાર્યું. આ અનુસાર તે એક વાંસ ઉપર લટકાવેલ જેડાની માળા સાથે તે લોકોની ભીડમાં હાથમાં વાંસડો ઉંચે રાખીને ઉભે રહ્યો. ચકવર્તી પિતાના રાજ્યની એશ્ચર્યની શેભાને ચારે તરફ દછી ફેરવી જોઈ રહેલ હતા, તેમણે આ દષ્ય જોયું અને જોતાં જ એકદમ આંખમાં ક્રોધની લાલીમા છવાઈ ગઈ. નેકરે દ્વારા એ બ્રાહ્મણને બોલાવી પૂછયું. અરે! આ સુંદર અવસર ઉપર તું આવું કામ કેમ કરી રહ્યો છે? માલુમ પડે છે કે તારૂં મત આવ્યું છે. ચકવતીની વાત સાંભળી બ્રાહ્મણે કહ્યું, આ કામ મેં મારા માતના બેલાવવાથી નથી કર્યું, પરંતુ જીવવા માટે કરેલ છે. આ પછી ચક્રવતી વશેલ્થાપનના કારણથી યથાર્થ રૂપથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧