Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्तः ५९१
एवं चाणक्येन तस्याश्चन्द्रपानदोहदः सफलीकृतः । तदनु चाणक्यो रसायनादिभिर्धनार्जनं कर्तुं प्रवृत्तः। इतश्च समये प्राप्ते सति संपूर्णदोहदायास्तस्याः पुत्रो जातः । जनन्या दोहदपूर्तिसमये चन्द्रस्य गोपनात् पित्रा तस्य बालकस्य 'चन्द्रगुप्त' इति नाम कृतम् । चन्द्रगुप्तः क्रीडनकाले बालकैः सह राजनीति मदर्शयन् क्रीडति। यदा चन्द्रगुप्तोऽष्टवर्षवयस्को जातः, तदा पुनश्चाणक्यस्तत्रागतः । ततो विदित. स्वजन्मवृत्तान्तोऽसौ चन्द्रगुप्तश्चाणक्यं प्राह-भो मुनीन्द्र ! भवान् स्वेन सह मां नयतु । चाणक्यो वदति-त्वत्पिता त्वां प्रतिषेत्स्यति । चन्द्रगुप्तो वदति-मम पिता पीने के दोहले की पूर्ति करने में सफलता प्राप्त करली । वह भी अपने दोहले की पूर्ति से विशेष प्रसन्न हुई। इसके बाद चाणक्य ने रासाय. निक क्रिया द्वारा धन का उपार्जन करना प्रारंभ कर दिया। इस तरफ जब पूरे नौ मास व्यतीत हो चुके तब दोहले की पूर्ति से प्रसन्न हुई उस मयूरपालक की पत्नी के पुत्र उत्पन्न हुआ। माता की गर्भावस्था में चंद्र को गोपन करने से पिताने उसका नाम चन्द्रगुप्त रखा। धीरे २ जब चन्द्रगुप्त बालकों के साथ क्रीडा करने के लायक हो गया तब वह उनके साथ खेलते समय राजनीति का प्रदर्शन करने लगा। जिस समय चन्द्रगुप्त की अवस्था आठ वर्ष की हो गई उस समय चाणक्य मयूरपालक के घर पर आया चाणक्य ने चंद्रगुप्त को उसकी उत्पत्ति के वृत्तान्त से विदित कर दिया। चन्द्रगुप्त को जब अपनी उत्पत्ति का वृत्तान्त विदित हो चुका तो उसने चाणक्य से कहा हे महात्मा ! आप मुझे अपने ही साथ ले चलिये । चाणक्य ने कहा तुम्हारा पिता આ પ્રમાણે ચાણયે તેણીની ચંદ્ર પીવાની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં સફળતા મેળવી પિતાની ઈચ્છાની પરિપૂર્ણતાથી મયૂરપાલકની પત્નિ ખૂબ પ્રસન્નતામાં રહેવા લાગી. આ પછી ચાણયે રસાયણીક ક્રિયાઓ દ્વારા ધન મેળવવાની શરૂઆત કરી દીધી. આ તરફ જ્યારે પુરા નવ મહિના વીતી ગયા ત્યારે પિતાની ઈચ્છાની પૂર્તિથી પ્રસન્ન થયેલી તે મયૂરપાલકની પત્નિએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ ચંદ્રગુપ્ત રાખ્યું. સમય જતાં જ્યારે ચંદ્રગુપ્ત બાળકની સાથે રમવાને લાયક થયે ત્યારે તેણે બાળકની સાથે ખેલતી વખતે રાજનીતિનું શિક્ષણ આપવા માંડયું. યથા સમયે જ્યારે ચંદ્રગુપ્ત આઠ વર્ષને થયો ત્યારે ચાણક્ય મયૂરપાલકને ઘેર આવી પહોંચ્યા. ચાણક્ય ચંદ્રગુપ્તને તેના જન્મ કાળનું વૃત્તાંત કહ્યું ચંદ્રગુપ્ત પિતાના જન્મકાળનું વૃત્તાંત જાણ્યું ત્યારે તેણે ચાણક્યને કહ્યું, હે મહાત્મા! આપ મને આપની સાથે લઈ જાઓ, ચાણક્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧