Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्तः २ ५९५ वृद्धा प्राह - भोजने राज्यग्रहणे च प्रथमं प्रान्तभागे हस्तो निक्षेपणीयः । एतद्वचनं श्रुत्वा चाणक्यो हिमगिरिं गतवान् । तत्र पर्वतनामको नृपतिरासीत् । तस्य समीपं गत्वा चाणक्योऽवदत्-पाटलिपुत्र नगरे नन्दनृपतिना सह युद्धे भवान् सहयोगं दद्यात् तर्हि तद राज्यं भवते दास्यामि । तदा पर्वतेन तस्य वचनं स्वीकृतम् ।
ततश्चाणक्यः पर्वतश्च चन्द्रगुप्तेन सह पाटलिपुत्रनगरमागस्य नन्दं विजित्य राज्यं गृहीतवन्तौ । तदा नन्दनृपतिर्धर्मद्वारेण निःसतुं प्रार्थयति, चन्द्रगुप्तेन तत्मार्थनं स्वीकृत्य कथितम् - एकस्मिन् रथे यावद् द्रव्यं समाविशति, तावद् द्रव्यमुपादाय ने क्या अनुचित किया है ? | वृद्धा ने कहा भोजन एवं राज्यग्रहण में प्रथम प्रान्तभाग में हाथ डालना चाहिये । वृद्धा के वचन सुनकर चाणक्य हिमगिरि जाकर वहां के राजा पर्वत से मिला। उससे चाणक्य ने कहा पाटलिपुत्र नगर में नन्दनृपति के साथ यदि युद्ध मैं आप हमें सहयोग प्रदान करें तो वहां का आधा राज्य हम आपको देंगे । चाणक्य की बात सुनकर पर्वत ने युद्ध में सहायता देना कबूल कर लिया ।
चंद्रगुप्त को लेकर चाणक्य और पर्वत दोनों मिल कर पाटलिपुत्र आये । वहां नंन्द राजा के ऊपर इन्हों ने धावा बोल दिया । नन्द को परास्त कर उसका राज्य ले लिया । उस समय नन्द ने धर्मद्वार से निकलने के लिये प्रार्थना की। चंद्रगुप्त ने उसकी प्रार्थना को स्वीकार करते हुए कहा - एक रथ में जितना द्रव्य हो सकता हो उतने द्रव्य को અનુચિત કામ કર્યુ છે ? વૃદ્ધાએ કહ્યું કે, લેાજન અને રાજ્ય ગ્રહણમાં પ્રથમ એક છેડેથી હાથ નાખવા જોઇએ. વૃદ્ધાનુ' આ વચન સાંભળી તેને નમન કરીને ચાણક્ય ત્યાંથી ચાલતા થયા. આ પછી ચાણક્યે હિમગિરિ જઇ ત્યાંના રાજા પર્વતની મુલાકાત લીધી અને તેને કહ્યુ` કે, પાટલીપુત્રના રાજા નંદુની સામે અમે યુદ્ધ કરવા ઇચ્છીયે છીએ. એ યુદ્ધમાં તમે જો અમને સાથ આપશે તા તે જીતેલા રાજ્યના અરધા ભાગ તમને આપવામાં આવશે. ચાણક્યની આ વાત સાંભળી પર્વત રાજાએ ચંદ્ધમાં સહાયતા દેવાનુ` કબુલ કર્યું.
ચંદ્રગુપ્તને લઈ ને ચાણકય અને પર્વત બન્નેએ પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યુ ". સામસામી લડાઈ થઇ જેમાં રાજા નંદ હારી ગયા, તેના રાજ્યના કમજો ચંદ્રગુપ્તે સભાળી લીધા. આ સમયે નદે ધમ દ્વારથી નિકળવા માટે પ્રાથના કરી. ચંદ્રગુપ્તે તેની પ્રાર્થનાને સ્વીકાર કરીને કહ્યું કે, એક રથમાં જેટલું દ્રવ્ય સમાઇ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧