Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे प्रमागे तच्छिद्राच्छादनार्थ कंचिदेकं पुरुष गुप्तरीत्या नियोज्य छिद्रस्याधस्तात् सितामिश्रपयःपूर्ण स्थालं स्थापितवान् । अथ मध्यरात्रे तच्छिद्रद्वारेण तत्र स्थाले चन्द्रप्रतिबिम्बसंपाते सति मयूरपालभार्या तत्र नोत्वा चाणक्यः स्थालगतं चन्द्रप्रतिबिम्ब प्रदर्शयन् पाह-अयं चन्द्रः पीयताम् । ततः सा चन्द्रप्रतिबिम्बसहितं स्थालमुत्थाप्य दुग्धं पिबति, तस्मिन्नेव समये छिद्रसमीपस्थः पुरुषः शनैः शनैछिद्रमाच्छादयति । चाणक्य ने अब उसके चन्द्र पीने के दोहले की पूर्ति करने का प्रयत्न प्रारंभ कर दिया। इसमें उसने एक सछिद्र मंडप तयार करवाया। उसके उर्ध्वभाग में गुप्तरीति से एक पुरुष की उसने नियुक्ति की, जो उस छिद्र के पास जाकर बैठ गया। जहां छिद्र था ठीक उसी के नीचे उसने मिश्री से मिश्रित कर एक दूध का भरा हुआ थाल रख दिया । मध्यरात्रि में उस छिद्र के द्वारा उस थाल में चन्द्र का प्रतिबिंब ज्यों ही पड़ा कि चाणक्य ने मयूरपालक की भार्या को वहां बुलवा लिया। उसके आनेपर चाणक्य ने उसको उस थाल में रहे हुए प्रतिविम्ब को दिखलाया और कहने लगा देखो यह रहा चन्द्र, पी जाओ। उस ने उसी समय चन्द्रप्रतिबिम्बसहित थाल को उठा कर उसमें का दूध पीना प्रारंभ कर दिया । ज्यों २ यह दूध पीती जाती थी त्यों २ छिद्र के पास बैठा हुआ वह मंडप के ऊपर रहा व्यक्ति उस छिद्र को वीरे २ बन्द करता जाता था। जब वह पूरा दूध पी चुकी तो उसने भी उस छिद्र को पूरी बंन्द कर दिया। इस प्रकार चाणक्य ने उसके चन्द्र હવે ચંદ્ર પીવાની મયૂરપાલકની પત્નિની ઈચ્છાને પરિપૂર્ણ કરવાના પ્રયત્નની શરૂઆત કરી દીધી. આમાં તેણે એક છિદ્રવાળે મંડપ તૈયાર કરાવ્યું તેના ઉર્વભાગમાં ગુપ્ત રીતે એક પુરૂષને તે છિદ્ર પાસે બેસાડશે. જ્યાં છિદ્ર હતું ત્યાં બરાબર તેની નીચે સાકરથી મિશ્રીત કરેલ દૂધથી ભરેલો એક થાળ રાખે. મધ્યરાત્રીએ આ છિદ્ર દ્વારા તે થાળીમાં ચંદ્રનું જ્યારે પ્રતિબિંબ પડ્યું ત્યારે ચાણ મયૂરપાલકની સ્ત્રીને ત્યાં બોલાવી. અને થાળીમાં દેખાતા ચંદ્રને બતાવી કહ્યું કે, લે આ રહ્ય ચંદ્ર! પી જાઓ. તેણીએ તે વખતે ચંદ્રના પ્રતિબિંબવાળ થાળને ઉઠાવીને તેમાંનું દૂધ પીવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂધ પીતી ગઈ તેમ તેમ તે છિદ્રની પાસે બેઠેલ તેમજ તે મંડપની ઉપર છુપાઈ રહેલ તે વ્યક્તિએ તે છિદ્રને ધીરે ધીરે બંધ કરવા માંડયું. જ્યારે તેણુએ બધું દૂધ પી લીધું ત્યારે તેણે પણ છિદ્રને પુરેપુરૂં બંધ કરી દીધું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧