Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीषहे भूतवादिप्रकरणम् ५३९ वायुविशेपोऽनिर्वा ततोऽप त इति मन्यते, तर्हि जीव एव नामान्तरेण स्वीकृतो भवति, अस्तु यत् किंचिदेतत्, कथमपि भूतसहुदायमात्रेण न चैतन्याविर्भाव इति सिद्धम्, पृथिव्यादिषु एकत्र व्यवस्थापितेष्वपि चैतन्यानुपलब्धेः। अथ कायाकारपरिणतौ सत्यां तदभिव्यक्तिरिष्यते, तदपि न, यतो लेप्यमयपुत्तलिकायां समस्तभूतसद्भावेऽपि जडत्वमेवोलभ्यते, तदेवमन्वयव्यतिरेकाभ्यामालोच्यमानो उसका सड़ना हो नहीं सकता हैं। यदि इस पर यों कहा जाय कि “ सूक्ष्म वायु तथा अग्नि वहां से अपगत हो चुकी है अतः शरीर में मरण का व्यवहार हो जायगा" सो ऐसा कहना आत्मा के ही सद्भाव का ख्यापक माना जाता है । तुम जिसे सूक्ष्म वायु या अग्नि कहते हो हम उसे आत्मा कहते हैं। भूतसमुदाय से चैतन्य का
आविर्भाव इसलिये भी सिद्ध नहीं होता है कि एक ही जगह इन चारों को स्थापित करने पर भी उनसे चैतन्य की उप ब्धि नहीं होती है। यदि भूतवादी इस पर यों कहे कि “जब ये भूत कायाकार परिणत होते हैं तब ही जाकर इन से चैतन्य की अभिव्यक्ति होती है" सो ऐसा कहना भी इस लिये उचित नहीं है कि लेप्यमयपुत्तलिका में समस्तभूतों का सद्भाव होने पर भी वहां चैतन्य की उपलब्धि नहीं होती है, किन्तु जड़ता ही उपलब्ध होती है। कार्यकारणभाव अन्वयव्यतिरेक के सद्भाव में ही बनता है । इस प्रकार यहाँ भूत और चैतन्य का अन्वयव्यतिरेक घटित नहीं होता है, अतः भूतों का कार्य ત્યાંથી અપગત થઈ ગયેલ છે, આથી શરીરમાં મરણને વહેવાર થવાને છે” તે એવું કહેવું તે આત્માના સદુભાવને ખ્યાપક મનાય છે. તમે સૂક્ષ્મ વાયુ અગરતે અગ્નિ કહે છે. અમે તેને આત્મા કહીયે છીએ ભૂત સમુદાયથી ચિતન્યને આવિર્ભાવ એ માટે પણ સિદ્ધ નથી થતું કે, એકજ જગ્યાએ તે ચારેને ભેળા કરવા છતાં પણ તેમાં ચિતન્યની ઉપલબ્ધિ થતી નથી. જે કદાચ ભૂતવાદી આ ઉપર એવું કહે કે, “જ્યારે એ ભૂતકાય આકાર પરિણત હોય છે ત્યારે જ જઈને તેનાથી ચિતન્યની અભિવ્યક્તિ થાય છે.” તે એવું કહેવું પણ એ માટે ઠીક નથી કે, લેપ્યમય પુતલીકામાં સમસ્ત ભૂતને સદભાવ હેવા છતાં પણ ત્યાં ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી પરંતુ જડતાજ ઉપલબ્ધ થાય છે. કાર્યકારણ ભાવ અન્વય વ્યતિરેકના સદ્દભાવમાં જ બને છે. આ પ્રકાર અહિં ભૂત અને ચૈતન્ય અન્વય વ્યતિરેક ઘટીત થતો નથી માટે ભૂતનું કાર્ય ચૈતન્ય છે તે કઈ પ્રકારે સિદ્ધ થતું નથી. આ માટે આ ચિતન્ય ગુણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧