Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१२
उत्तराध्ययनसूत्रे विक्रमाचार्य गच्छसहितं दूरदेशे प्रेषितवात् । स्वयं तु एकेन शिष्येण सह वसन् तत्रैव नगरे नव भागान् कल्पयित्वा यथाकल्पमज्ञातकुले रूक्षशुष्कमन्तपान्तमन्नादिकं गृहीत्वा विहरति स्म। जराक्रान्तोऽपि चर्यापरीषहं सोढुकामः कृताभिग्रहत्वात् स्वयंभिक्षार्थमटति स्म। एवं चर्यापरीषहं सहमानस्तमभिग्रहं यावज्जीवं निर्वाह्यालोचितप्रतिक्रान्तः कालमासे कालं कृत्वा स्वकल्याणं साधितवान् । श्रुतचारित्ररूप धर्म की आराधना करने में ही इनका जीवन का अधिक से अधिक समय निकलता था । अवस्थाप्राप्त होने से इनका जंघाबल क्षीण हो गया था। एक समय की बात है कि वहां पर भयंकर दुर्भिक्ष पड़ गया । आचार्य ने परिस्थिति का अवलोकन कर अपने विक्रमाचार्य शिष्य को गच्छसहित दूर देश में विहार करा दिया और स्वयं एक शिष्य के साथ उसी नगरी में रहे। वहां नौ भागों की कल्पना कर वे यथाकल्प अज्ञातकुल में रूक्ष, शुष्क, अन्त प्रान्त आहारादिक ग्रहण कर वहां विचरण करते रहे । यद्यपि इनकी वृद्धावस्था थी चलने में पूरी शक्ति नहीं थी तो भी चर्यापरीपह को सहन करने की अभिलाषा से वे विविध अभिग्रह ग्रहण करते और स्वयं भिक्षा के लिये जाते । इस प्रकार चर्यापरीषह को सहन करते२ उन्हों ने अपने अभिग्रहों का अच्छी तरह से निर्वाह किया । अन्त में अपने कर्तव्यों की आलोचना कर उनके प्रति निवृत्त होकर आत्मकल्याण कर लिया। નિવારણ કરવામાં પવનતુલ્ય એવા, એક નિઃસંગ નામના આચાર્ય હતા. શ્રતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરવામાં જ તેમના જીવનને મોટે ભાગે તેઓ ગાળતા હતા. અવસ્થા થવાથી તેમનું જંઘાબળ ક્ષીણ બની ગયું હતું. એક સમયની વાત છે કે, ત્યાં ભયંકર એ દુકાળ પડ, આચાર્ય પરિસ્થિતિનું અવેલેકન કરી પોતાના વિક્રમાચાર્ય નામના શિષ્યને ગચ્છ સાથે દૂર દેશમાં વિહાર કરાવરાવ્યો અને પોતે એક શિષ્યની સાથે તે નગરમાં રહ્યા. ત્યાં નવ ભાગની કલ્પના કરી તેઓ યથાકલ્પ અજ્ઞાત કુળમાંથી રૂક્ષ, શુષ્ક અન્નપ્રાન્ત આહાર આદિ ગ્રહણ કરી ત્યાં વિચરતા રહ્યા. જો કે તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમનામાં ચાલવાની પૂરી શકિત ન હતી તે પણ ચર્યાપરીષહને સહન કરવાની અભિલાષાથી તેઓ વિવિધ અભિગ્રહ કરતા અને સ્વયં ભિક્ષા માટે જતા. આ પ્રકારે ચર્યાપારીબહેને સહન કરતાં કરતાં પોતાના અભિગ્રહોને સારી રીતે નિર્વાહ કર્યો. અંત સમય ઉપર પોતાનાં કર્તવ્યોની આલેચના કરી તેનાથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧