Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६२
उत्तराध्ययनसूत्रे कर्म क्षीणम् , अयं तु वासुदेवस्य लाभः, यतः श्रीकृष्णस्त्वां वन्दितवान् , अतस्ते मोदकान् श्रेष्ठी दत्तवान् । तद्वचनं श्रुत्वा ढंढणमुनिः 'परलाभो न कल्पते' इत्युक्त्वा रागद्वेषवर्जितो मूर्छारहितः सन् नगराद् बहिर्गत्वा मासुकस्थण्डिले मोदकान् यतनया परिष्ठाप्य, तापदैन्यायकरणेन लाभान्तरायकर्म क्षपयन् क्षपकश्रेणिमारुह्य केवली जातः। एवमन्यैरपि मुनिभिरलाभपरीषहः सोढव्यः ॥ ३१ ॥
अलाभादन्तप्रान्ताद्याहारलाभाद् वा शरीरे रोगा उत्पद्यन्ते, अतः षाडशं रोगपरीषहजयं माहमूलम्-नच्चों उप्पइयं दुक्खं, वेयणाए दुट्टिए ।
अंदीणो ठावए पन्नं, पुट्टो तत्थऽहियासए ॥३२॥ मोदकों का लाभ तुम्हें हुआ है वह लाभ तुम्हारा नहीं है किन्तु यह लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वंदना की इसलिये सेठ ने तुमको ये मोदक वहराये, अतः तुम्हारे इस लाभ में निमित्त कृष्ण हैं । ढंढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है " ऐसा कहकर रागद्वेष से एवं मूर्छा से वर्जित होते हुए नगर के बाहर जाकर किसी प्रासुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया । ताप एवं दीनता के नहीं करने से लाभान्तरायकर्म को नष्ट करते हुए उन ढंढणमुनिने क्षपकश्रेणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अलाभ परिषह को सहन करना चाहिये ॥३१॥ હજી સમય બાકી છે. ભિક્ષામાં લાડવાને લાભ તમને થયો છે તે લાભ તમારે નથી પરંતુ એ લાભ વાસુદેવને છે. કારણ કે કૃષ્ણ તમારી વંદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે. આથી તમારા આ લાભમાં નિમિત્ત કૃણ બન્યા છે. ઢઢણમુનિએ ભગવાનનાં આ વચન સાંભળી બીજાને લાભ મને કપતે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કઈ પ્રાસુક ભૂમિમાં એ લાડવાને યતના પૂર્વક છોડી દીધા. તપ અને ભિક્ષામાં દીનતા ના કરવાથી લાભાનતરાય કર્મને નષ્ટ કરતાં એ ઢંઢણમુનિએ ક્ષપકશ્રેણી પર આરેહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ परीष ने सहन ४२ता २२ मे. ॥ ३१ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧