Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४
उत्तराध्ययनसूत्रे दररोग -कुष्ठे-ति षोडशविधरोगातङ्कराक्रान्तो भवेत् , तर्हि तत्र-तस्मिन् समये स साधुः तान् रोगातङ्कान् अधिसहेत-" यदधुनाऽहं व्याधिना बाध्यमानोऽस्मि तदेतन्मम स्वस्यैव पूर्वकृतकर्मणः फलम् " इति समभावमवलम्ब्य रोगपरीषहसहनं कुर्यादित्यर्थः ॥ ३२॥ कर्णशल, कण्डू-खजुहट, उदररोग, और कुष्ठ, इन सोलह प्रकार के रोगों से आक्रान्त हो, तो (तत्थ-तत्र) उस समय वह साधु ( अहियासए-अधिसहेत ) उन रोगों को शान्तिपूर्वक सहन करे अर्थात्'मैं जो इस समय व्याधि से आक्रान्त हूं यह मेरे पूर्वभव में किये हुए कर्मों का फल है ऐसा विचार कर मुनि रोगपरीषहको समभाव से सहन करे ।। ३२ ॥
भावार्थ-इस गाथा के द्वारा सूत्रकार साधु को रोगपरीषह सहन करने का उपदेश दे रहे हैं । वे कहते हैं कि-संसारी एवं मुनियों में रोगों को सहन करने की विचारधारा में बड़ा अन्तर रहता है। संसारी तो प्रायः रोगों के उत्पन्न होते ही अधीर हो जाते हैं तब संयमी जन उनका साम्हना बड़े ही धर्य से करते हैं । रोगों से पीडित होने पर भी साधु को अपनी बुद्धि अस्थिर बनानी नहीं चाहिये-प्रत्युत अस्थिर होने पर उसे मानसिक बल द्वारा स्थिर कर धर्मध्यान में लीन बनाये रखना चाहिये। तथा विचार भी ऐसा करना चाहिये-“ये जो ૧૨ નેત્રશૂળ, ૧૩ કર્ણશળ, ૧૪ ખસ ખુજલી, ૧૫ ઉદરરોગ, અને ૧૬ કે. मा सो प्रा२ना रोगथी व्यापता थाय तो तत्थ-तत्र से समये ते साधु अहियासए-अधिसहेत थे शमन शांतिपूर्व सन ४२. अर्थात-ई । समय रे વ્યાધિથી પીડિત થઈ રહ્યો છું એ મારા પૂર્વભવનાં કરેલાં કર્મને બદલો છે” એ વિચાર કરી મુનિ રોગને સમભાવથી સહન કરે છે ૩૨ છે
ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકાર સાધુને રેગપરીષહ સહન કરવાને ઉપદેશ આપે છે, તેઓ કહે છે કે –સંસારીઓ અને મુનિઓને રોગોમાં તેને સહન કરવાની વિચારધારામાં ભારે અંતર હોય છે. સંસારી તો રેગોને ઉત્પન્ન થતાં જ અધિરા થઈ જાય છે ત્યારે સંયમી જન તેને અત્યંત વૈર્યથી સામને કરે છે. રોગથી પિડીત હોવા છતાં પણ સાધુએ પોતાની બુદ્ધિને અસ્થિર નહીં થવા દેવી જોઈએ. પરંતુ અસ્થિર થાય ત્યારે તેને માનસિક બળદ્વારા સ્થિર કરીને લીન બનાવી રાખવી જોઈએ. અને વિચાર પણ એ કરે જોઈએ
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧