Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९४
उत्तराध्ययनसूत्रे
.9
1
कुमुहूर्ते भवनं निर्माय भोजनार्थं भवन्तमामन्त्रितवान् मम गुरुदेवं चानेन पथा गच्छन्तं दृष्ट्वा गवाक्ष देशावस्थितोऽयं प्रत्यहं तन्मस्तकोपरि धर्मद्वेषात पादं निक्षिपति । एतद्वचनं श्रुत्वा नृपस्तस्य दुष्टभावसंपन्नस्य पुरोहितस्य पादच्छेदरूपं दण्डं कर्तुं स्वभृत्यानाज्ञापयत् । इयं राजाज्ञानगरे तत्कालमेव प्रसृता, अरुणाचार्येणापि श्रुता । ततः करुणार्द्रचित्तः स मुनिः स्वशिष्येण नृपतिं प्रबोध्य तं पुरोहितमरक्षयत् । एवमन्यैरपि मुनिभिः सुधर्मशीलमुनिवत् सत्कारपुरस्कार परीषहः सोढव्य इति ॥ ३९॥
कर सुभद्र सेठ ने राजा को मुनि के प्रति हुए पुरोहित का व्यवहार भी आद्योपान्त सब स्पष्ट कर के सुना दिया, कहा कि - हे राजन् ! आपके इन पुरोहित ने इस भवन का निर्माण कुमुहूर्त में कराया है और उसमें प्रवेश के उत्सव पर आपको भोजन के लिये आमंत्रित किया है । मेरे गुरु महाराज इस भवन की झरोखे के पास से जब २ होकर निकलते हैं तब २ यह धर्म के द्वेष से झरोखे में बैठ कर " मुनिके माथे ऊपर दोनों पैर, मेरे रहे " इस भावना से पैर पसार दिया करता है । सुभद्र श्रावक की इस बात को सुनकर राजा ने "यह पुरोहित दुष्टभाव संपन्न है " यह जान लिया और अपने नौकरों को यह आदेश दिया कि इसके दोनों पैर काट डालो | यह राजाज्ञा नगर में वायुवेग से फैल गयी । अरुणाचार्य को भी यह बात मालुम हुई तो उन्हों ने अपने शिष्य द्वारा राजा को समझा बुझा कर पुरोहित को बचा लिया। इस कथा से यही शिक्षा
પુરોહિતદ્વારા મુનિપ્રત્યે કરાતા અપમાનીત વ્યવહારની વાત વિગતથી રાજા સમક્ષ રજુ કરી અને કહ્યુ કે, હે રાજન્! આપના આ પુરેહિતે આ મકાનનું નિર્માણુ કુમુહૂર્તમાં કર્યું" અને તેમાં પ્રવેશના ઉત્સવ ઉપર આપને ભેાજન માટે આમંત્રણ આપેલ છે. મારા ગુરુમહારાજ આ મકાનના ઝરૂખાપાસેથી જ્યારે જ્યારે નિકળે છે ત્યારે ત્યારે પુરોહિત ધર્મના દ્વેષથી ઝરૂખામાં બેસી એમના માથા ઉપર “ મારા મને પગ રહે” આ ભાવનાથી પગ લાંમા કરી દે છે. સુભદ્ર શેઠેની વાત સાંભળી રાજાએ “આ પુરાહિત દુષ્ટ ભાવનાથી ભરેલ છે” આ વાત જાણી લીધી, અને પેાતાના નાકરાને હુકમ કર્યાં કે, પુરોહિતના બન્ને પગ કાપી નાખેા. આ પ્રમાણેની રાજાની આજ્ઞા વાયુવેગથી નગરમાં ફેલાઈ ગઈ અને તે અરૂણાચાય મુનિના જાણવામાં આવતા તેઓએ પેાતાના શિષ્ય મારફત રાજાને સમજાવી પુરાહિતને બચાવી લીધા. આ કથાથી એ જાણી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧