Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०२
उत्तराध्ययनसूत्रे तत्र-श्रुतमदो न कर्तव्य इति बोधयितुमाह- अह पच्छा' इत्यादि । अथ= उत्कर्षभावनानन्तरम् , एवं विभावनीयम्-मया पूर्वभवे कृतानि ज्ञानफलानि कर्मागि पश्चात् अबाघोत्तरकालम् , इदानीम्, उदीयन्ते-उदितानि भवन्ति, एवं कर्मविपाककं ज्ञात्वाऽऽत्मानम् आश्वासय-आत्मनि शान्ति स्थापय, न तु तनिमित्तकं मदं कुरु । अयं भावः-श्रुतमदो हि ज्ञानावरणीयकर्मणः कारणम् , तच्चावश्यवेधम् , तदुदये च कुतो ज्ञानम् , तस्माच्छ्रुतमदो न कर्तव्यः । यतः--" नाणं मयदप्पहरं, मज्जइ जो तेण तस्स को वेज्जो ।
अमियं जस्स विसायइ, तस्स तिगिच्छा कहं किज्जइ" ॥१॥ छाया--ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्यः ।
अमृतं यस्य विषायते, तस्य चिकित्सा कथं क्रियते ॥१॥ इत्येवं चिन्तनेन शान्ति प्राप्नुहोति ।।
वस्तुतस्तु-गाथाद्वयमिदं युग्मकम् । ' से ' अथ नूनं निश्चयेन मया पूर्व-पूर्व भवे-अज्ञानफलानि कर्माणि कृतानि येन कारणेनाहं केनापि जिज्ञासुना कस्मिंश्चित् जीवाजीवादिस्वरूपविषये पृष्टः सन् नाभिजानामि मन्दबुद्धित्वाज्जीतुमने यदि पूर्वभव में ज्ञान के साधनों का अनुष्ठान करके यदि इस भव में दूसरों की अपेक्षा कुछ विशिष्ट ज्ञान प्राप्त कर लिया है, तो तुम इस ज्ञानरूप श्रुत का मद मत करो, किन्तु अपनी आत्मा में शांतिभाव से रहो-आत्मा को समझाते रहो कि कहीं ऐसा न हो जाय कि मद करने से आत्मा ज्ञानावरणीय आदि कर्म का बन्ध करले। इस कर्म के बंध में जब इसका उदय अपनी अबाधाकाल के बाद में आता है तो जीव यथार्थ ज्ञान से रहित हो जाता है, इसलिये हे शिष्य तुं श्रुत का मद मतकर । तात्पर्य इन दोनों गाथाओं का यह है कि जिस समय आत्मा में प्रज्ञा की हीनता हो तो मुनि को ऐसा તમે કદાચ પૂર્વભવમાં જ્ઞાનના સાધનનું અનુષ્ઠાન કરી જે આ ભાવમાં બીજાની અપેક્ષાએ કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તો તમે એ જ્ઞાનરૂપ શ્રતને મદ ન કરે. પણ તમારા આત્મામાં શાંતિભાવથી રહે આત્માને સમજાવતા રહો કે કયાંય એવું ન બની જાય કે, મદ કરવાથી આત્મા જ્ઞાનાવરણીય આદિ કર્મોનું બંધન કરી લે. એ કર્મના બંધમાં જ્યારે એને ઉદય પિતાની અબાધાકાળની પછી આવે છે ત્યારે જીવ યથાર્થ જ્ઞાનથી રહિત થઈ જાય છે. આ માટે છે શિષ્ય! તું શ્રતને મદદન કર. આ બન્ને ગાથાનું તાત્પર્ય એ છે કે, જે સમયે આત્મામાં પ્રજ્ઞાની હિનતા હોય ત્યારે મુનિએ એ વિચાર ન કરવો જોઈએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧