Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०६
उत्तराध्ययनसूत्रे तस्मान्मया प्रज्ञाया असद्भावरूपोऽयं परीषहः सोढव्यः, न तु कस्मिंश्चित् ईर्ष्या द्वेषो वा करणीयः, एवं विचिन्त्य प्रत्यहं पठति, पुनः पुनरभ्यस्यति च, परं तु धारणा न भवति, 'धम्मो मंगलमुकिट' इति गाथा द्वादशवर्षाणि अभ्यस्ता, परं तु तस्या एकस्या अपि गाथायाः स्मृतिस्तस्य नाभूत् , अभ्यासकाले धारितेव सा तस्य भवति, परं त्वल्पकाल एव पुनस्तां विस्मरति । तदाऽसौ पुनरध्यवस्यतिपुनरपि द्वादशवर्षाणि कालमभ्यासार्थ यापयिष्यामि, येन केनापि प्रकारेण गाथामेतां कण्ठस्थीकरिष्याम्येव । इत्येवं निश्चित्य प्रज्ञाऽपकर्षपरीषहं सहमानः शुभाध्यवसायेन प्रशस्तध्यानेन क्षपकश्रेणिमारुह्य स भद्रमुनिः केवलज्ञानं प्राप्तवान् । हो रहा है, उन्हीं का यह काम है, अतः प्रज्ञा का असद्भावरूप यह परीषह मुझे शांति के साथ सहन करना चाहिये, इसी में मेरा कल्याण है, किसी के साथ इर्षा या द्वेष करने से कोई लाभ नहीं । इस प्रकार भद्रमति मुनि घार २ विचार करता और अपने पूर्वोपार्जितकों की निन्दा करता था, परन्तु उसने अपना पढ़ना और याद करना बंद नहीं किया। अकेले "धम्मो मंगलमुकिट" इस गाथा को ही उसने लगा. तार बारह वर्षतक याद किया-रटा, पर तो भी उस को यह गाथा याद नहीं हुई । जिस समय यह याद करने बैठता उस समय तो यह याद हो जाती पर ज्यों ही यह याद करना बंद कर देता अथवा क्रिया करने में उपयोग लगाता तो शीघ्र ही उस गाथा को भूल जाता था। यह फिर भी उसको याद करना और पढ़ना नहीं छोड़ता और विचार करता कि यदि यह गाथा इन बारह १२ वर्षों में कंठस्थ नहीं हुई तो अब आगे के १२ वर्षों में कंठस्थ हो जायेगी, क्या चिंता जैसे भी हो આથી પ્રજ્ઞાને આ અદ્ભાવરૂપ પરીષહ મારે શાંતિથી સહન કરવો જોઈએ. તેમાં જ મારૂં કલ્યાણ છે. કેઈની સામે ઈર્ષા અથવા ઠેષ કરવાથી કેઈ લાભ નથી. આ પ્રકારે ભદ્રમતિ મુનિ વારંવાર વિચાર કરતા અને પિતાના પૂર્વેપાજીત કર્મોની નિંદા કરતા. પણ પિતાના પઠન-પાઠન આદિને તેણે બંધ ન કર્યો. "धम्मो मङ्गलमुक्किह" मे मे थाने मेस तेणे मा२ वर्ष सुधी या ४ गोज्यु છતાં પણ તેને એ ગાથા યાદ ન થઈ. જે સમય તે યાદ કરવા બેસતા તે તે વખતે યાદ રહી જતી પણ એ પછી યાદ કરવાનું બંધ કરી ક્રિયામાં ગુથાતાં તે ગાથા ભૂલાઈ જતી. છતાં પણ તે એને યાદ કરવાનું છોડતા નહીં. અને વિચાર કરતા કે, આ બારવર્ષમાં યાદ ન થઈ તે આવતા બારવર્ષમાં જરૂર યાદ થઈ જશે. ચિંતા શા માટે કરવી જોઈએ. જે રીતે બનશે તે રીતે પણ ગાથાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧