Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१२
उत्तराध्ययनसूत्रे
अयं भावः
मया वृथा मैथुनविरमणं कृतम्, वृथैव चेन्द्रियाणि विजितानि यदहं शुभमशुभं वा वस्तुस्वभावं प्रत्यक्षरूपेण नाभिजानामीत्येवं चिन्तनेन मुनिर्विपादं न कुर्यात् । ' मि' इत्यार्थत्वात् प्रथमार्थे द्वितीया ॥ ४२ ॥ किञ्च
मूलम् तवोवहाणमादाय, पडिमं पडिवज्जेओ ।
७
एवं पि विहरओ में, छउमं ने नियंइ ॥ ४३ ॥
छाया -- तपउपधानमादाय, प्रतिमां प्रतिपद्यमानस्य । एवमपि विहरतो मे, छद्म न निवर्तते ॥ ४३ ॥
इस गाथा में एक मैथुन मात्र का ही ग्रहण इसलिये किया है कि अहिंसा आदि सब की अपेक्षा यह दुस्त्यज होता है इसलिये मुनि विचारता है कि ऐसे दुष्कर त्याग करने पर भी मुझे कुछ लाभ नहीं हुआ ।
भावार्थ - इसका भाव यह है कि अवधि आदि प्रत्यक्ष ज्ञानों की प्राप्ति के अभाव में भिक्षु को अपनी आत्मा के लिये इस प्रकार के विचार से विषादित नहीं करना चाहिये कि मुझे ब्रह्मचर्य का पालन तथा तपश्चर्या करते २ बहुत काल हो चुका है अभी तक भी मुझे वस्तु का वास्तविक शुभाशुभ स्वभाव स्पष्ट रीति से बतलाने वाले प्रत्यक्ष ज्ञानों में से एक भी किसी ज्ञान की प्राप्ति नहीं हुई है । यह दीक्षा ब्रह्मचर्यव्रत और तपश्चर्या आदि मैंने व्यर्थ धारण किये । इसकी अपेक्षा तो संसारदशा में ही आनन्द था ॥ ४२ ॥
વાકય અહિ' ચાજીત કરી લેવું જોઈએ. એ ગાથામાં એક મૈથુન માત્રનુ એટલા માટે ગ્રહણ કરવામાં આવેલ છે કે, અહિંસા આદિ બધાની અપેક્ષા એ દુસ્યજ હોય છે. આ માટે મુનિ વિચારતા હાય છે કે, આવા દુષ્કર ત્યાગ કરવા છતાં પણ મને કાંઈ લાભ થયા નહીં.
ભાવા-આના ભાવ એ છે કે, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનાની પ્રાપ્તિના અભાવમાં ભિક્ષુએ પેાતાના આત્મા માટે આ પ્રકારને વિચાર કરી કદી વિષાદિત બનવું ન જોઈ એ—કે, મને બ્રહ્મચર્યનું પાલન અને તપશ્ચર્યાં કરતાં કરતાં ઘણા સમય ગયા તેમ છતાં પણ વસ્તુના વાસ્તવિક શુભાશુભ સ્વભાવ સ્પષ્ટ રીતે બતાવ. નાર પ્રત્યક્ષ જ્ઞાનામાંથી કોઈ એક પણ જ્ઞાનની પ્રાપ્તિ થવા પામી નથી. આ દીક્ષા, બ્રહ્મચર્યવ્રત અને તપશ્ચર્યાં વગેરે મે નકામાં ધારણ કર્યાં છે. આની અપેક્ષા તા સૌંસાર દશામાં જ આનંદ હતા ! ૪૨ ।।
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧