Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. २१ नैषेधिकोपरीषहजये कुरुदत्तमुनिदृष्टान्तः ४१९
स्वाध्याय करणार्थं कायोत्सर्गकरणार्थं वा स्त्रीपशुपण्डकविवर्जिते स्थाने निषण्णेन मुनिना अनुकूलमतिकूलोपसर्गसंपातेऽनुद्वेगकरणेन निषद्याऽपरनामको नैषेधिकपरीपः सोढव्य इति भावः ।
अत्र दृष्टान्तः प्रदर्श्यते
हस्तिनापुरे कुरुदत्तनामा श्रेष्ठिपुत्रः प्रव्रजितो भूत्वैका किविहारप्रतिमया ग्रामानुग्रामं विहरन्नयोध्यानगर्या ईषदूरप्रदेशे कायोत्सर्गम् कृत्वा स्थितः । तत्र होकर (उत्ता - उत्थाय ) उठकर ( अन्नमासणं - अन्यद् आसनं ) दूसरे किसी स्थान पर ( न गच्छेज्जा- न गच्छेत् ) नहीं जावे ।
तात्पर्य इसका यह है कि स्वाध्याय करने के लिये अथवा कायोत्सर्ग करने के लिये स्त्री पशु पंडक से वर्जित स्थान में बैठे हुए मुनि को चाहिये कि वह अनुकूल प्रतिकूल उपसर्ग के आने पर अनुद्विग्न चित्त होकर निषद्यापरीषह कि जिसका दूसरा नाम नैषेधिकीपरीवह है उसको सहन करे । अर्थात् श्मशान आदि स्थान में बैठने पर उपसर्ग आदि का आना स्वाभाविक है । अतः ऐसी स्थिति में मुनि का कर्तव्य है कि वह तिर्यञ्चादिकृत उन उपसर्गों को अविचलितचित्त होकर सहन करे । भयभीत न होवे, और न एक स्थान से दूसरे स्थान पर अपनी रक्षा के अभिप्राय से जावे ।
दृष्टान्त - हस्तिनापुर में कुरूदत्त नाम का एक सेठ का पुत्र रहता था । उसने धर्म का उपदेश सुनकर दीक्षा धारण करली। जब वे श्रुतचाउट्ठित्ता- - उत्थाय त्यांथी हीने अन्नमासणं- अन्यत् आसनं खील अध स्थान पर न गच्छेज्जा- न गच्छेत् न लय.
આના ભાવ એ છે કે, સ્વાધ્યાય કરવા માટે અથવા તો કાâત્સગ કરવા માટે સ્ત્રી, પશુ, પ’ડકથી વર્જીત એવા સ્થાનમાં બેઠેલા મુનિએ ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસ આવવાથી ઉદ્વિગ્ન ચિત્ત ન બનતાં વિષદ્યાપરીષદ્ધ કે જેનું બીજી' નામ નષેધિકીપરીષહ છે એને સહન કરે. અર્થાત્ સ્મશાન આદિ સ્થાનમાં બેસવાથી ઉપસ વગેરેનું આવવું સ્વાભાવિક છે. આથી એવી સ્થિતિમાં મુનિનું કજ્ય છે કે, તિયચ્ચ આદિ દ્વારા થતા એ ઉપસગેને અવિ ચલીત ચિત્ત ખની સહન કરે અને ભયભીત ન થાય. પેાતાના રક્ષણના અભિપ્રાયથી એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ન જાય.
દૃષ્ટાંત—હસ્તિનાપુરમાં કુરૂદત્ત નામે એક શેઠના પુત્ર રહેતા હતા એણે ધર્માંના ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી. જ્યારે તે શ્રુતચારિત્ર રૂપ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧