Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदाशना टीका. अ० २ गा० २७ वधपरीषहजये स्कन्दकाचार्यदृष्टान्तः ४४१ =इन्द्रियनोइन्द्रिय दमनशीलम् श्रमणं-तपस्विनं मुनि हन्यात्=पुष्टियष्टयादिना ताडयेत , सदा संयतः मुनिः, जीवस्य आत्मनज्ञानरूपस्य नाशः नास्तिन्न भवति शरीरस्यैव नाशात् , इत्येवं प्रक्षेत=चिन्तयेत् ।।
पांच इन्द्रिय एवं मन को निग्रह करने वाले (समण-श्रमणम् ) श्रमण-तपस्वी मुनि को (हणेज्जा-हन्यात्) यष्टि मुष्टि आदि द्वारा मारे । उस समय (संजए-संयतः) वह मुनि (जीवस्स नासो नत्थिजीवस्य नाशः नास्ति ) "ज्ञानस्वरूप आत्मा का नाश नही होता है किन्तु उसका पयायान्तर होता है अतः शरीरका ही नाश होता है (एवं पेहेज्ज एवं प्रेक्षेत )ऐसा विचार करे।
भावार्थ-आत्मा को क्रोधी तब होना चाहिये कि जब उसकी चिज वस्तु का विनाश हो । जैसे संसारी लोग अपनी वस्तु के विनाश होने पर क्रोधी या दुःखी हुआ करते है दूसरों की वस्तुओं के विनाश मे नहीं। इसी प्रकार महात्मा को भी किसीके द्वारा तादित होने पर या मारे जाने पर यह विचार करना चाहिये कि यह शरीर पुद्गला का है अतः यह मेरी निजवस्तु नहीं है परवस्तु है। इसके विनष्ट होनेपरामैं वयो क्रोधी या दुःखी बनूं? मेरी मिज की वस्तु जो ज्ञानादिक गुण हैं वे तो इस के आघात से नष्ट नहीं होते हैं वे तो सदा अक्षय ही रहते हैं इस लिये क्रोधी या दुःखी होने की मुझे किश्चित् मात्र भी आवश्यकता नहीं है। ४२ना। समणं-श्रमणम् अभY त५पी भुनिन हपोज्जा हन्यात् सा पा ५२. रेथी भारे ये सभये सजये संयतः ते मुनि जीवस्स नासो नत्मि जीवस्य नाशा नास्ति જ્ઞાન સ્વરૂપ આત્માને નાશ થતો નથી પરંતુ એ પર્યાયાન્તરિત હોય છે, આથી शरीरनी ४ नाश थाय छ एवं पहेज्ज-एवं प्रक्षेत वा वियार ४रे, - ભાવાર્થ –આત્માએ ક્રોધિત તો ત્યારે થવું જોઈએ કે જ્યારે તેની પિતાની વસ્તુને વિનાશ થતો હેય. જેમ સંસારી લોક પિતાની વસ્તુઓને વિનાશ થતા કોધિત અને દુઃખ થયા કરે છે, બીજાની વસ્તુઓના વિનાશમા નહી. આ પ્રકારે મહાત્માને પણ કોઈ તરફથી માર મારવામાં આવે કે ધાક ધમકી આપવામાં આવે ત્યારે તેણે વિચાર કર જોઈએ કે, આ શરીર પુદ્ ગલનું છે, આ કારણે તે મારી પિતાની વસ્તુ નથી, પારકી વસ્તુ છે. એને વિનાશ થવાથી હું શા માટે ક્રોધી અથવા દુખી બનું? મારી પિતાની જે વસ્તુ જ્ઞાનાદિક ગુણ છે તે એના આઘાતથી નાશ પામતી નથી. એ તે સદાય અક્ષય જ રહે છે. આથી ક્રોધી અથવા દુખી થવાની મારે લેશ માત્ર પણ આવશ્યકતા નથી.
उ० ५६
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧