Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे एवं भगवता कथितोऽषि स्कन्दकाचार्यो भाविवशात् पञ्चशतशिष्यपरिवारसहितः कुम्भकारकटकपुरं प्रति विहारं कृतवान् । पालकब्राह्मणेन तद् विहारवार्ता श्रुता" अत्रागच्छति स्कन्दकाचार्यः" इति। ततोऽसौ पूर्व वरमनुस्मृत्य तन्निर्यातनाथ यत्रोद्याने स्कन्दकाचार्य आगन्तुकस्तत्परितो विविधशस्त्रास्त्राणि प्रच्छत्ररीत्या भूयौं निखन्य रातः सघोपमागत्य यूत्ते स्वामिन् ! स्कन्दकाचार्यः पञ्चशतशिष्यरिवारैः सह साधुवेषेण इह समायाति, स भवदीयराज्यं हर्तुमिच्छति, वतोऽसौ भवदीयोहमनस्य चतुर्दिक्षु रात्रौ पच्छन्नो भूत्वाऽस्त्रशस्त्रानि भूम्यन्तर्निहितानि, तद्वृत्तं कथंचिमया ज्ञातम् , तत्र गत्वा पश्यन्तु भवन्तः पुरोहितवचनं श्रुत्वा राज्ञा तत्र गत्या भविष्यत् को सुनकर भी स्कन्दकाचार्य ने भाविवशात् पांचसौ शियों के साथ कुम्भकारकटकपुर की ओर विहार कर दिया। पालक पुरोहितने उनके विहार की वार्ता खुनी तो उसको ज्ञात हो गया कि स्कन्दकाचार्य विहार कर यहाँ आ रहे हैं । उसने उनके साथ अपना पूर्व वैर याद कर "बदला लेने का अवसर आगया है " इस अभिप्राय से उसने जिस उद्यान में स्कन्दकाचार्य आकर उतरे थे उस में जमीन खुदवाकर नीचे विविध शस्त्र एवं अस्त्र गुप्तसति से गढ़या दिये। पश्चात राजा के पास आकर फिर वह कहने लगा कि हे स्वामिन् ! यहां पांच सौ शिष्यों के परिवार से स्कन्दकाचार्य सायु के वेश में आये हुए है। वे आप के राज्य को हरण करना चाहते हैं । इस लिये उम्हों ने गुसरीति से उद्यान में चारों ओर अस्त्र शस्त्र भूमि में गढ़वा दिये हैं। यह बात रात्रि में मैमे छुपकर देखी है। आप की जो विश्वास न हो ती મેઢાથી આ ભવિષ્યવાણી સાંભળીને પણ કુંદકાચા ભાવિવશાતુ ૫૦૦ શિષ્યોની સાથે કુંભકારકટ કપુરની તરફ વિહાર કરી દીધા. પાલકપુરેહિત તેમના વિહારની વાત સાંભળીને જાયું સ્ક દકાચાર્ય વિહાર કરતા કરતા આ તરફ આવી રહ્યા છે. તેણે પિતાનું અગાઉનું તેમની સાથેનું વૈર યાદ કરીને “બદલો લેવાને અવસર આવી ચુક્યા છે” આવા અભિપ્રાયથી જે બગીચામાં કંદકાચાર્ય આવીને ઉતર્યા હતા તેની અંદસ્ની જમીન ખેદાવીને તેની નીચે જુદી જુદી જાતનાં શસ્ત્ર અશ્વ દાટી દીધાં. પછી રાજાની પાસે આવીને તે કહેવા લાગ્યો કે, પાંચસે શિષ્યોના પરિવાર સાથે કંદકાચાર્ય સાધુના વેશમાં અહિ આવ્યા છે. તે આપનુ રાજ્ય લઈ લેવા ઈચ્છે છે. કેમકે, તેમણે ગુપ્ત રીતે બગીચામાં ચારે બાજુ શસ્ત્ર અશ્વ દટાવી રાખ્યાં છે. આ વાત મેં રાત્રિના વખતે છુપી રીતે જોઈ લીધી છે. આપને જે વિશ્વાસ ન હોય તો આપ ખુદ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧