Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० २३ शय्यापरीषहजये शुभचन्द्राचार्यदृष्टान्तः ४२५ क्वचिद्विषमभूमिकं पांसुप्रचुरं शर्कराशकलसंकुलं शीतकालेऽतिशीतं ग्रीष्मे बहुधर्मकं दुःखदं सुखदं वा स्त्र्यादिरहितमुपाश्रयं, मृदुकठिनादिभेदेनोच्चावचं पट्टकादिरूपं संस्तारकं च प्राप्य तत्र तत्र रागद्वेषाकरणेनानुद्विग्नो भवेत् । एवं शय्यापरीषहः साधुना विजितो भवतीति ।
वाला उपाश्रय मिले या विषम भूमिवाला, चाहे तो वह ऋतु के अनुकूल हो चाहे प्रतिकूल हो, चाहे वह कंकर पत्थर से युक्त भूमिवाला हो चाहे सिमेंट आदि से बनी हुई भूमिवाला हो - कैसा भी क्यों न हो परन्तु स्त्री पशु आदि से यदि वह रहित है तो साधु को उस में किसी भी प्रकार का हर्षविषाद नहीं करना चाहिये । इसी तरह संस्तारक भी चाहे मृदुगुणयुक्त हो चाहे कठिन हो कैसा भी हो उसको प्राप्तकर साधु को उस विषय में भी रागद्वेषपरिणति नहीं करनी चाहिये । इस तरह करने से साधु के द्वारा शय्यापरीषह जीता जाता है ।
भावार्थ - शय्यापरीषह पर यदि साधु को विजय पाना है तो उसकी विचारधारा ऐसी कभी नहीं होनी चाहिये कि यह शय्या, उपाश्रय अथवा पाट-पाटला आदि सुन्दर हैं या असुन्दर है ? ऋतु के अनुकूल हैं या प्रतिकूल हैं । साधु के लिये क्या तो अनुकूल और क्या प्रतिकूल ? सबके ऊपर उसकी समान दृष्टि होनी चाहिये । यह तो दृष्टि की विषमता है जो साधुके लिये उसकी समाचारी से उचित नहीं मानी जाती है। संयम का निर्विघ्न रूप से निर्वाह जैसे भी हो सके उस रूप से
મળે અથવા વિષમભૂમિવાળા, તે ઋતુને અનુકૂળ હાય અથવા પ્રતિકૂળ હોય, ચાહે તે કાંકરા પત્થરની ભૂમિવાળા હોય કે, ચાહે સીમેન્ટ આદિનીભૂમિવાળા ગમે તેવા હોય. પરંતુ શ્રી પશુ આદિથી જો તે રહિત હોય તા સાધુએ તેમાં કાઈ પ્રકારના હર્ષ વિષાદ નહીં કરવા જોઇએ. એ જ રીતે સસ્તારક પણ ચાહે તેવું સુંવાળું હાય અથવા તેા કઠણ હોય ગમે તેવુ' હેય તેને પ્રાપ્ત કરી સાધુએ તે વિષયમાં પણ રાગદ્વેશ પરિક્રુતિ રાખવી ન જોઈ એ આવી રીતે કરવાથી સાધુ શય્યાપરીષહ જીતી જાય છે.
ભાવાથ —શય્યાપરીષહને કદાચ સાધુએ જીતવા હાય તેા તેની વિચાર ધારા એવી કદી ન હોય કે, આ શય્યા ઉપાશ્રય-પાટલા આદિ સુદર છે કે અસુંદર, ઋતુને અનુકૂળ છે કે પ્રતિકૂલ સાધુ માટે કયું અનુકૂળ અને કયું પ્રતિકૂળ બધા ઉપર તેની સમાન દૃષ્ટિ હાવી જોઇએ. એ તે દૃષ્ટિની વિષમતા છે જે સાધુ માટે તેની સમાચારીથીચિત માનવામાં આવતી નથી. સ ંયમને નિર્વિઘ્ન
उ० ५४
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧