Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० १९ चर्यापरीषहजये निःसङ्गमुनिदृष्टान्तः ४११
अत्र दृष्टान्त:
कोल्लाकसंनिवेशे बहुश्रुतः शान्तो दान्तः परीषहोपसर्गसहने सुधीरः क्षमादिगुणगम्भीरः कर्मधूलिनिवारणे समीरः, श्रुतचारित्रधर्माराधनपरः क्षीणजङ्घाबलो निःसङ्गनामक आचार्य आसीत् । एकदा तत्र दुर्भिक्षे जातेऽसौ स्वशिष्य अर्थ की पुष्टि कर रहे हैं । जब गृहस्थ जनों का सामान्य भी परिचय मनुष्य को उनमें ममत्वबुद्धि से जकड़ देता है तो फिर साधु की आत्मा को वह भाव वहां जकड़ न देगा यह कैसे हो सकता है । इसीलिये साधु को अनियत विहार कहा गया है । इसमें गृहस्थों के संसर्ग से साधु बचा रहता है । संसक्तिभाव उसका उनमें नहीं हो पाता है। सामान्य परिचय में संसक्ति नहीं आती है। अधिक परिचय से यह दोष पैदा होता है । मूर्छा परिणति का नाम ही परिग्रह है। यह परिग्रह द्रव्य एवं भाव के भेद से दो प्रकार का होता है। साधु इन दोनों प्रकार के परिग्रहों से रहित होता है । रागादिकभाव भावपरिग्रह, एवं क्षेत्र वस्तु आदि द्रव्य-परिग्रह है । अनियत विहार करने वाले साधुमें यह दोष नहीं हो सकता है । इसीलिये उसको सदा यथाकल्प अनियत विहार करना भगवान ने कहा है।
दृष्टान्त-कोल्लाक नाम के सन्निवेश में बहुश्रुत, शांत, दान्त परीषह एवं उपसर्ग के सहन करने में धीर वीर क्षमादि गुणों से गंभीर, कर्म धूलि के निवारण करने में पवनतुल्य निःसंग नाम के एक आचार्थ थे। કરે છે. જ્યારે ગૃહસ્થ જનો સાથે સામાન્ય પરિચય પણ મનુષ્યને તેની સાથે મમત્વબુદ્ધિથી જકડી દે છે તે પછી સાધુના આત્માને તે ભાવ ત્યાં ન જકડે તે કેમ બની શકે. આટલા માટેજ સાધુને અનિયત વિહાર સુચવાયેલ છે. આમાં ગૃહસ્થના વધુ પડતા સંસર્ગથી સાધુ બચી જાય છે, સંસકિતભાવ તેને તેમાં આવતું નથી, સામાન્ય પરિચયથી સંસકિતભાવ ઉત્પન્ન થતાં નથી. અધિક પરિચયથી આ દોષો પેદા થાય છે. મૂછપરિણતીનું નામ જ પરિગ્રહ છે. આ પરિગ્રહના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના ભેદ છે. સાધુ આ બન્ને પ્રકારના પરિગ્રહથી પર હોય છે. રાગાદિકભાવ ભાવપરિગ્રહ અને ક્ષેત્ર વસ્તુ આદિ દ્રવ્ય પરિગ્રહ છે. અનિયત વિહાર કરનાર સાધુમાં આ દોષ આવતું નથી આટલા માટે સાધુને સદાય યથાક૯૫ અનિયત વિહાર કરવાનું ભગવાને કહ્યું છે.
દષ્ટાંત-કેલ્લાક નામના સન્નિવેશમાં બહુશ્રુત, શાંન્ત, દાન્ત, પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં ધીરવીર, ક્ષમાદિ ગુણેથી ગંભીર, કમરજનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧