Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. ४ अविनीतशिष्यबहिष्कारः आगतेनाचार्येण कथितम्
गिरिनगरनिवासी कश्चिदग्निभक्तो वणिक् पद्मरागरत्नैर्भवनं पूरयित्वा प्रतिवर्ष वहिना प्रदीपयति । तत्रत्यमन्दबुद्धिनृपतिसभायां स वणिक् प्रशंसितः-अहो धन्योऽयं वणिक् यदनेन वह्निदेवः पद्मरागरत्नैः संतप्यते । तदनन्तरमेकदा प्रबलपवनपटलप्रेरितस्तत्मदीपितदहनः सराजप्रासादं समस्तमपि तन्नगरं दहतिस्म । ततोऽसौ वणिक् राज्ञा दण्डितो नगरान्निष्कासितः, तदेवं राज्ञा को बांधने में भिल्ल के जैसा सिद्धहस्त होता है। धर्मरूपी उद्यान को नष्ट करने के लिये यह तरुकोटरान्तर्गत वह्निकी ज्वाला के समान दारुण और विनाशकारी माना गया है। आप जैसे गच्छाधिपति को इस अविनीत की प्रशंसा करते हुए देख कर मुझे उस राजा की कथा याद आती है
गिरिनगरनामक एक शहर में अग्निभक्त कोई एक बनिया रहता था, जो प्रतिवर्ष अपने भवन को पद्मराग मणियों से भर कर जला दिया करता था। उसके इस कार्यकी प्रशंसा वहां के मन्दबुद्धि नामक राजा तथा प्रजा सभी मुक्तकंठ से करते थे। वे कहते थे-धन्य है यह अग्निभक्त जो अग्नि की प्रतिवर्ष इस प्रकार से पूजा किया करता है। एक दिन की बात है कि उस वणिक् ने ज्यों ही अपना मकान जलाया कि इतने में बड़ी भारी आंधी का एक प्रबल वेग आया, और उससे प्रज्वलित हो उस अग्निज्वाला ने उस नगर को भस्म कर दिया। ભાળા ભવ્ય જીવરૂપી મૃગેને બાંધવામાં ભિલની માફક સિદ્ધહસ્ત હોય છે. ધર્મરૂપી બાગનો નાશ કરવા માટે આ તરૂકેટરાન્તર્ગત અગ્નિની જવાલા સમાન દારૂણ અને વિનાશકારી માનવામાં આવેલ છે. આપ જેવા ગચ્છાધિપતિને આવા અવિનીતની પ્રશંસા કરતા જોઈ મને એક રાજાની વાત યાદ આવે છે –
ગિરિનગર નામના એક શહેરમાં અગ્નિભક્ત એ એક વણીક રહેતો હતે જે દર વરસે પિતાના મકાનને પદ્મરાગ મણીઓથી ભરી બાળી નાખતો. તેના આ કાર્યની પ્રશંસા રાજા અને પ્રજા બધા મુક્તકંઠે કરતા હતા અને કહેતા હતા કે-ધન્ય છે આ અગ્નિભક્તને કે જે દરવરસે અગ્નિની આ પ્રકારથી પૂજા કર્યા કરે છે. એક દિવસની વાત છે કે એ વણીકે પિતાનું મકાન સળગાવ્યું એ સમયે ભારે જોરશોરથી પવનની આંધી ચઢી આવી વેગવાળી પવનની આંધીને લઈ અગ્નિ જોશભેર પ્રજવલિત બન્યો અને તેના અંગારા શહેરભરમાં ફરી વળતાં આખું શહેર અને રાજાના મહેલમાં પણ અગ્નિશાખાઓ ફરી વળી અને સારૂંએ શહેર તથા રાજમહેલ પણ નાશ પામ્યું. રાજાએ આથી અસંતુષ્ટ બની એ વણકને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧