Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०२
उत्तराध्ययनसूत्रे तथैव पुरुषसंगः साध्वीनामपि । उक्तश्च
घृतकुम्भसमा नारी तप्ताङ्गारसमः पुमान् ।
तस्माद् घृतं च वह्नि च, नैकत्र स्थापयेद्बुधः ॥ १॥ इत्येवं विचिन्त्यासौ सुधाधारासारया प्रवचनसारया गिरा तां प्रतिबोधयति । बन्ध दूसरे से नहीं होता है ॥ १ ॥ इसलिये मुनि को चाहिये की वह काष्ट की पुतली को भी पैर से भी स्पर्श न करे, अगर स्पर्श करे तो जिस प्रकार हथनी के अंगस्पर्श से हाथी बन्ध जाता है उसी प्रकार मुनि भी कामराग में बंध जाता है ॥२॥
इसी प्रकार साध्वियों के लिये भी पुरुषों का संग वर्जनीय है। क्यों कि-पुरुष का संग साध्वी के ब्रह्मचर्य के नाश में असाधारण हेतु है। कहा भी है--
“घृतकुम्भसमा नारी, तप्ताङ्गारसमः पुमान् ॥
तस्माद् घृतं च वहिं च, नैकत्र स्थापयेद् बुधः ॥१॥ अर्थात्--स्त्री घी के भरे हुए घडे के समान है और पुरुष प्रज्वलित अङ्गार के समान है । इसलिये विद्वान् को चाहिये कि घृत और अग्नि को एक जगह नहीं रक्खे। ___ इस प्रकार उन लावण्यपूर मुनिराज ने विचार किया। विचार करने के पश्चात् काम से अति विह्वल बनी हुई उस वेश्या को उन्हों ने માટે મુનિઓએ લાકડાની પુતળીને પગથી પણ સ્પર્શ ન કરવો જોઈએ. કારણ કે, સ્પર્શ કરવાથી જેમ હાથી હાથણીના અંગસ્પર્શથી બંધાઈ જાય છે, એજ રીતે મુનિ પણ કામ રાગમાં બંધાઈ જાય છે.
કહ્યું છે કે–આ પ્રકારે સાદ્ધિઓને માટે પણ પુરૂષને સંગ તજવા ગ્ય છે, કારણ કે પુરૂષનેસંગ સાવિને બ્રહ્મચર્યના નાશમાં અસાધારણ હેતું છે કહ્યું પણ છે–
धृतकुम्भसमा नारी, तप्ताङ्गारसमः पुमान् ।
तस्माद् धृतंच वहींच नैकत्र स्थापयेद् बुधः ॥१॥ સ્ત્રિ ઘીના ભરેલા ઘડા સમાન છે અને પુરૂષ પ્રજવલિત અગ્નિ સમાન છે, માટે વિદ્વાને જાણવું જોઈએ કે ઘી અને અગ્નિને એક સ્થળે ન રાખે.
આ પ્રકારે તે લાવણ્યપૂર મુનિરાજે વિચાર કર્યો. વિચાર કરીને પછીથી કામવિહળ બનેલી તે વેશ્યાને પિતાની અમૃતતુલ્ય વાણીથી સમજાવવાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧