Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०४
उत्तराध्ययनसूत्रे एवं मुनिवचनं श्रुत्वा सा वेश्या हतमनोरथा जाता, तदनन्तरमसौ कोपावेशेन यष्टिमुष्टयादिभिर्ममणि गाढमहारं कृतवती। तदाऽसौ मुनिनिर्गमनोपायमनवलोक्य ब्रह्मचर्य परिरक्षयन् तामुज्ज्वलवेदनां शुभाध्यवसायेन सहमानः क्षपकश्रेणिमारूढोऽन्तर्मुहूर्ते नैव प्राप्तकेवलज्ञानः कालं कृत्वा मोक्षं प्राप्तवान् । एवमन्यैरपि मुनिभिः स्त्रीपरीषहः सोढव्यः ॥ १७॥
एकत्र स्थितस्य मुनेररत्यादिप्रसङ्गः स्यात् , अतो ग्रामानुग्रामविहाररूपा चर्या कार्येति चर्याकरणेनैव चर्यापरीषहः सोढव्य इत्याहमलम एंग एव चरे लाढे, अभिभूय परीसेहे ।
गोमे वा नंगरे वावि, निगमे वा रायहाँणिए ॥१८॥ छाया-एक एव चरेत् लाहः, अभिभूय परीषहान्।
ग्रामे वा नगरे वाऽपि, निगमे वा राजधान्याम् ॥ १८ ॥ तेरा कल्याण है । इस प्रकार मुनि के वचनों को सुनकर वेश्या बड़ी लज्जित हुई । कोप के आवेश में आकर वह मुनिराज पर घोर उपसर्ग करने लगी। उन मुनि को यष्टि एवं मुष्टि आदि के प्रहारों से मर्म स्थलों में
आघात पहुँचाया । मुनि महाराज ने वहां से निकलना चाहा परन्तु निकलने के जितने भी दरवाजे थे वे सब पहिले से ही बंद किये जा चुके थे, अतः वहां से निकलने का जब उन्हें कोई उपाय नहीं सूझा तो अपने ब्रह्मचर्य की रक्षा में शुभाध्यवसाय से जीवन को समर्पित करते हुए उन्हों ने क्षपकश्रेणिपर आरोहण किया और अन्तर्मुहूर्त में केवल ज्ञान की प्राणि कर मुक्ति का लाभ कर लिया। इसी प्रकार अन्यमुनिजनों को भी इस स्त्रीपरीषह को जीतना चाहिये ॥१७॥ તારું કલ્યાણ છે. આ પ્રકારનાં મુનિનાં વચનને સાંભળી વેશ્યા ખૂબ લજવાઈ ગઈ અને કેપના આવેશમાં આવીને તે મુનિરાજને ઘેર ઉપસર્ગ આપવા લાગી. મુનિના મર્મસ્થાનોમાં મુઠીઓથી અને પગની લાતેથી આઘાત પહોંચાડશે. મુનિરાજે ત્યાંથી નીકળવા ચાહ્યું પરંતુ નીકળવાના જેટલા રસ્તા હતા તે પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. આથી એ સ્થળેથી નીકળવાને કઈ પણ માગ ન સુજયે ત્યારે પિતાના બ્રહ્મચર્યની રક્ષા માટે તેમણે શુભ અધ્ય વસાયથી જીવનનું સમર્પણ કરીને ક્ષપકશ્રણ પર આરેહણ કર્યું અને અંત મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિને લાભ લીધો. આ રીતે અન્ય મુનિજાએ પણ સ્ત્રી પરીષહને જીત જોઈએ. ૧૭ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧