Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १० क्रोधवशतो मृषाधादादिनिषेध', ७१ पालने का आदेश है । बहुभाषण में अथवा विना विचार किये भाषण में न तो साधु के मूलगुणरूप इस समिति का ही पालन होता है और न गुप्ति का ही । इसीलिये बहुभाषण में "बहुत दोष है” अन्यत्र भी ऐसा ही कहा है
बहुभाषणमुन्मादं स्वाध्यायध्यानभंजनं कुरुते। अहितमनर्थकरं तत् , भवति च पीडाकरं नितराम् ॥१॥ बहुभाषणात् द्वितीयं नश्यति, तावन्महाव्रतं तस्मात् । स्यादेव कर्मबंधस्तस्माद् दीर्घाध्वसंसारः ॥ २॥
बहुत आलजालरूप बकवाद करने वालोंके उन्माद रोग हो जाता है। साधु के स्वाध्याय एवं ध्यान में विघ्न पड़ता है-स्वाध्याय ध्यान नष्ट हो जाते है। बहुभाषण से अनेक अनर्थ होते है। ज्यादा इस विषय में और क्या कहा जाय साधु का इस हालत में द्वितीय सत्यमहाव्रत भी खंडित हो जाता है अतः बहुभाषीके कर्म बहुत बन्धते हैं और वह दीर्घ संसारी होकर संसार में परिभ्रमण करता है।
"कालेण” इस पद से सूत्रकार साधु का क्या कर्तव्य है यह बात दिखलाते हैं। वे कहते हैं कि साधु को प्रथम पौरुषी में स्वाध्याय સમિતિ અને વચનગુપ્તિ પાળવાને આદેશ છે. બહુ ભાષણમાં અથવા વિચાર કર્યા વગરના ભાષણમાં ન તે સાધુના મુળગુણ રૂપ એ સમિતિનું પાલન થાય છે અને ન ગુપ્તિનું પણ આ માટે બહુ ભાષણમાં “ઘણે દેષ છે” બીજામાં પણ તેમજ કહ્યું છે.
बहुभाषणमुन्मादं स्वाध्यायध्यानभंजनं कुरुते । अहितमनर्थकरं तत् भवति च पीडाकरं नितराम् ॥१॥ बहुभाषणात् द्वितीयं नश्यति तावन्महाव्रतं तस्मात् । स्यादेव कर्मबंधस्तस्मात् दीर्घाध्वसंसारः ॥२॥
આલ જાલરૂપ વધુ બકવાદ કરવાવાળાને ઉમાદ રોગ થઈ આવે છે. સાધુના સ્વાધ્યાય અને ધ્યાનમાં વિદન પડે છે–સ્વાધ્યાય ધ્યાન નષ્ટ થઈ જાય છે. બહુ ભાષણથી અનેક અનર્થ થાય છે. આ વિષયમાં વધુ શું કહેવાય. સાધુનું આ હાલતમાં બીજું સત્ય મહાવ્રત પણ ખંડિત થઈ જાય છે. એટલે બહુભાષીનાં કર્મ વધુ બંધાય છે. અને તે દીર્ઘ સંસારી બની સંસારમાં પરિભ્રમણ કરે છે.
“कालेण" 20 ५४थी सूत्र४।२ साधुनु शु ४तव्य छ २॥ पात पता છે, તેઓ કહે છે કે સાધુને પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરે જોઈએ. પછી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧