Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
एकदा चतुर्ज्ञानधराः स्थविरा: स्वज्ञानोपयोगेन मूकं विज्ञाय तं प्रतिबोधयितुं तत्र शिष्यपरिवारैः सह समवसृताः, तैश्च मूकगृहे द्वौ श्रमणो प्रेषितौ तत्रैकेन मूकस्य पुरतः स्थविरशिक्षिता गाथा पठिता ।
6"
३८०
तावस ! किमिणा ? मूअन्वयेण पडिवज्ज जाणिउं धम्मं । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोत्ति ॥ १ ॥ "
मूकभाव (गुंगापन ) रखना ही अच्छा समझा । माता पिता ने अपने बच्चे की जब ऐसी स्थिति देखी तो उसकी मूकता दूर करने के लिये उन्होंने अनेक प्रयत्न किये, परन्तु उसकी मूकता दूर नहीं हुई, इसलिये लोगों ने उसका नाम मूक" रख दिया, और इसी नाम से उसे बुलाने लगे ।
46
एक समय कि बात है कि चार ज्ञान के धारी स्थविर मुनि अपने ज्ञानोपयोगसे उस मूक की परिस्थितिको जानकर उसे प्रतिबोधित करनेके लिये वहां शिष्यमंडलीसहित आये । उन्होंने उस मूकके घर पर दो मुनियों को भेजा। उनमेंसे एक मुनिने उस मूक के आगे स्थविरशिक्षा से युक्त एक गाथा पढ़ी | वह गाथा इस प्रकार है
तावस ! किमिणा ? मूअव्वयेण पडिवज्ज जाणिरं धम्मं । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुन्तोति ॥ १ ॥
કરીને તે બાળકે મૂંગાપણું રાખવાનું ચૈાગ્ય માન્યું. માતા પિતાએ જ્યારે ખાળકની આ સ્થિતિ જોઈ ત્યારે તેનું મૂંગાપણું દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યાં પર ંતુ તેનું મૂંગાપણું દૂર ન થયું. આથી લેાકાએ તેનું નામ “મૂંગા” રાખ્યું. અને એજ નામથી તેને ખેલાવવા લાગ્યા.
એક વખત ચાર જ્ઞાનના ધારી સ્થવિરે પોતાના જ્ઞાનના ઉપયોગથી આ મૂંગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિઐધિત કરવા માટે શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યાં. તેઓએ આ મૂંગાના ઘેર બે મુનિઓને મેાકલ્યા. આમાંથી એક મુનિએ આ મૂંગાની આગળ સ્થવિરની શીખવેલી એક ગાથા ગાઈ. તે ગાથા આ પ્રકારની છે.
तावस १ किमिणा ? मूअवयेण, पडिवज्ज जाणिउं धम्मं । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोति ॥ १ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧