Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे मञ्जरीनाम्नी वेश्या लावण्यपूरमुनेमनोहरं वयोरूपलावण्यसंस्थानादिकं विलोक्य मोहिता जाता । अथ सा लावण्यपूरमुनिं प्रणम्य झटिति द्वारदेशमागत्य सर्वाणि निर्गमद्वाराणि पिधाय पुनस्तस्य समीपमागत्य सानुरागं पश्यन्ती सस्मितं वदतिमहात्मन् ! स्वल्पमेव कालं भवानत्र तिष्ठतु, यावद्भिक्षामानयामि । तद्विनयवचनं निशम्य लावण्यपूरमुनिस्तत्रैवतिष्ठति । सा च गृहाभ्यन्तरगता मुनिसंगमाभिलाषिणी भिक्षोपयोगिवस्तुग्रहणव्याजेन नृत्यन्तीव भवने चलन्ती, बाहुविक्षेपैः ___ एक समय की बात है कि जब ये भिक्षाचरी के लिये निकले तो वे श्रावक का घर जानकर वेश्या के घर में आहार पानी के लिये पहुंच गये। वहां वेश्या ने जब इन्हें आया हुआ देखा तो वह इन पर इनके सुन्दरातिसुन्दररूप को देखकर मोहित हो गई। वेश्या का नाम काममंजरी था। अब क्या था रूप का निधान जब घर के भीतर स्वयं आ गया है तो उसने विचार किया कि यह वापिस न हो जाय इस ख्याल से उठ कर उसने शीघ्र ही बाहिर निकल ने के जितने भी द्वार थे वे सब द्वार बंद कर दिये । पश्चात् वह उन मुनिराज के पास आई और सानुराग उनकी ओर निहार कर मुस्कराती मुस्कराती कहने लगी कि-हे महात्मन् ! आप कुछ देर तक यहां ठहरिये-जब तक मैं भिक्षा लेकर आती हूं। मुनिराज उसके विनीत वचन सुनकर वे वहीं पर ठहरे रहे और वह मुनि के साथ संगम की अभिलाषा से घर के भीतर रही हुई आहार पानी लाने के बहाने से मकान में ऐसी चलने लगी कि जैसे मानो नाचती हो। कामराग के प्रकट
એક સમયની વાત છે કે, જ્યારે તે ભિક્ષાચર્યા માટે બહાર નીકળ્યા ત્યારે શ્રાવકનું ઘર જાણીને એક વેશ્યાના ઘરમાં આહાર પાણી માટે જઈ ચડયા. જ્યારે વેશ્યાએ મુનિને આવેલા જોયા ત્યારે તે તેના રૂપલાવણ્યને જોઈ તેના ઉપર મેહિત બની ગઈ. વેશ્યાનું નામ કામમંજરી હતું. રૂપનું નિધાન જ્યારે ઘરની અંદર આવેલ હતું પછી બાકી રહે શું? એણે વિચાર કર્યો કે, મુનિ પાછા ન ફરી જાય એ વાતના ખ્યાલથી ઉઠીને તેણે તરત જ બહાર નીકળવાના જેટલા રસ્તા હતા તે બધા બંધ કરી દીધા. પછી તે મુનિરાજની પાસે આવી અને વિવેકપૂર્વક હસતી હસતી સામે આવી અને મુનિરાજની સામે જોઈ કહેવા લાગી કે, હે મહાત્મન્ ! આપ ડીવાર શેકાઈ જાવ ત્યાં હું ભિક્ષા લઈને આવું છું. મુનીરાજ તેનાં વિનીત વચન સાંભળીને દરવાજા પાસે ઉભા રહ્યા અને તે વેશ્યા મુનિરાજની સાથે સંગમની અભિલાષાથી ઘરની અંદર ચાલી ગઈ. આહાર પાણી લાવવાના બહાને તે મકાનમાં એ રીતે ચાલવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧