Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०७
प्रियदर्शिनी टीका गा. १५ आत्मदमने मनोहष्टान्तः अहमन्यो नास्मि किंतु मनोनाम्ना प्रसिद्धोऽस्मि इष्टानिष्टशब्दादिविषये प्रवर्तमानोऽहं तृष्णारज्ज्वा प्राणिनं बध्नामि, ततस्तमारम्भपरिग्रहाऽऽसक्तं संसारचक्रे भ्रामयन् कदाचिदेवजातौ कदाचिन्नरजातौ कदाचित्तिर्यग्रजातौ कदाचित् पृथिव्यादिस्थावरयोनिषु द्वीन्द्रियादि-त्रसयोनिषु अनन्तदुःखं प्रापयामि। यदा तु भवादृशेन महात्मना निगृहीतो भवामि तदा रत्नत्रयाराधनं कारयामि, मोक्षमार्गे स्थापयामि, क्षपकश्रेणिमारोहयामि । शनैः शनैर्निग्रहाभ्यासप्रकर्षे सति शास्त्रसंदर्शिनहीं हूं-मेरा नाम मन है । इष्ट अनिष्ट शब्दादिक विषयों में प्रवृत्ति करना और तृष्णारूपी रस्सी से प्राणियों को जकड़ना यही मुझे प्रिय है। मुझे आनंद भी इसी में आता है कि जब प्राणी आरंभ परिग्रह में आसक्त होकर संसार चक्रमें घूमता है। मैं ही तो उनकी इस स्थिति का मूल कारण बनता हूं। कभी मैं जीवों को देवजाति में, कभी मनुष्य योनि में कभी तिर्यश्चगति में, कभी पृथ्व्यादिक स्थावर योनि में, कभी दीन्द्रियादिक ब्रस पर्यायों में घुमाता रहता हूं और वहां के अनंत कष्टों का उन्हें पात्र बनाता हुआ बड़ा खुशी होता रहता हूं। आप जैसे महात्माओं पर दुःख है कि मेरा बश नहीं चलता। कारण कि आपके सामर्थ्य के आगे मेरी शक्ति सर्वथा संकुचित हो जाती है। वह इस दिशा में न वह कर दूसरी दिशा तरफ बहने लग जाती है। इसलिये मैं निगृहीत होकर आप जैसों से रत्नत्रय की आराधना करवाता हूं। मुक्ति के मार्ग में लगा देता हूं तथा क्षपकणि पर भी चढा देता हूं। जब साधुजनों का मुझे निग्रह करने હું બીજે કઈ નથી–મારું નામ મન છે. ઈષ્ટ અનિષ્ટ શબ્દાદિક વિષયમાં પ્રવૃત્તિ કરવી અને તૃષ્ણારૂપી રસીથી પ્રાણીઓને બાંધવા એ મને પસંદ છે. મને આનંદ પણ એ વાતમાં આવે છે કે જ્યારે પ્રાણું આરંભ પરિગ્રહમાં આશક્ત બની સંસાર ચક્રમાં ઘૂમે છે. હું પોતે જ તેની આ સ્થિતિનું મૂળ કારણ બનું છું, કેઈ વખત હું જીવને દેવ જાતીમાં, ક્યારેક મનુષ્ય નીમાં. ક્યારેક તિર્યંચ ગતિમાં, કયારેક પૃથ્વી આદિ સ્થાવર નીમાં, ક્યારેક બે ઈન્દ્રિયવાળા ત્રસ પયામાં ઘૂમતે રહું છું. અને ત્યાંના અનેક કષ્ટને પાત્ર બનાવી હું ખુશી થતો રહું છું. આપ જેવા મહાત્માઓ ઉપર મારો પ્રભાવ પડી શક્ત નથી એ વાતનું મને દુઃખ છે. કારણ કે આ આપના સામર્થ્ય આગળ મારી શક્તિ સર્વથા સંકુચિત બની જાય છે. તે આ દિશામાં ન વહેતાં બીજી દિશા તરફ વહેતી હોય છે. આ માટે હું નિગૃહીત બનીને આપ જેવાથી રત્નત્રયની આરાધના કરાવું છું મુક્તિના માર્ગમાં લગાડી દઉં છું, અને ક્ષાપક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧