Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८
___ उत्तराध्ययसूत्रे तोपायाः वचनगोचरातीताः, निग्रहाभ्यासपकर्षरहितप्राणिगणसंवेदनयाऽगम्याः सिद्धिपदसंपज्जनकाः सूक्ष्म सूक्ष्मतरार्थविषया मनाक समुल्लसत्स्फुटप्रतिभासा ज्ञानविशेषा उत्पद्यन्ते । ततः किंचिदूनात्यन्तप्रकर्षे निरपेक्षमत्यादिज्ञानं प्रकर्षपर्यन्तोत्तरकालभाविकेवलज्ञानादक्तिनं सवितुरुदयात् प्राक् तदालोककल्पम् अशेषरूपादिवस्तुविशेष प्रातिभं ज्ञानमुदयते, पश्चात् सर्वोत्कृष्टप्रकर्षे सति सुस्पष्टप्रतिभासंसकललोकालोकविषयमनुपममबाध्यं कवलज्ञानमुत्पद्यते। एवमुक्त्वाऽसौ तिरोहितो जातः। तस्मादात्मैव दमनीयः । का अभ्यास धीरे-धीरे प्रकर्ष अवस्था को प्राप्त हो जाता है तब इस अभ्यास की प्रकर्षता की कृपा से उन्हें ज्ञानविशेषोंकी प्राप्ति हो जाती है। इनसे वे शास्त्र प्रतिपादित उपायों का निरीक्षण किया करते हैं। उन ज्ञानविशेषों का कथन ऐसा तो नहीं है जो आपके समक्ष वचनों द्वारा कथित हो सके । यह बात तो वे ही जान सकते हैं जो इस अवस्था पर पहुंच चुके होते हैं। जिनकी आत्मा इस निग्रह के अभ्यास के प्रकर्ष से विहीन हैं भला वे इनके स्वाद को क्या जानें। ये ज्ञान विशेष सिद्धिपदरूपी संपति के जनक होते हैं। सूक्ष्म, सूक्ष्मतर भी पदार्थोंके ये निर्णायक होते हैं। इनसे जीवोंका कुछ-कुछ पदार्थोंका स्पष्ट प्रतिभास होने लग जाता है । जब मनोनिग्रह करनेका अभ्यास किश्चित् न्यून अत्यंत प्रकर्ष अवस्था तक पहुँच जाता है तब उस समय आत्मा में प्रातिभ नामका एक ज्ञानविशेष उत्पन्न होता है। यह ज्ञान केवलज्ञानसे पहिले होता है । इसमें मत्यादिक परोक्ष ज्ञानकी अपेक्षा नहीं रहती है । શ્રેણી પર પણ ચડાવી દઉં છું. જ્યારે સાધુજનને નિગ્રહ કરવાને મને અભ્યાસ ધિરે ધિરે પ્રકર્શ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે આ અભ્યાસની પ્રકર્ષતાની કૃપાથી તેને જ્ઞાન વિશેષાની પ્રાપ્તિ થઈ જાય છે, તેનાથી તે શાસ્ત્ર પ્રતિપાદિત ઉપાયોનું નિરિક્ષણ કર્યા કરે છે. એ જ્ઞાન વિશેનું કથન એવું તે નથી જે આપની સામે વચનથી કહી શકાય, તે વાત તે તેજ જાણી શકે છે જે આ અવસ્થાને પહોંચેલ છે. જેની આત્મા આ નિગ્રહના અભ્યાસના પ્રકથી વિહિન છે. આવા જીવ એ સવાદને કયાંથી જાણે. આ જ્ઞાન વિશેષ સિદ્ધિ પદરૂપી સંપત્તિના જનક હોય છે. સૂમથી સૂક્ષ્મ પદાર્થોના પણ એ જાણકાર હોય છે. એમનાથી જીવેને કઈ કઈ પદાર્થને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગે છે. મને નિગ્રહ કરવાને અભ્યાસ જ્યારે થોડા અંશે અત્યંત પ્રકાશ અવસ્થા સુધિ પહોંચી જાય છે ત્યારે એ સમયે આત્મામાં પ્રતિભ નામનું એક જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન કેવલ જ્ઞાનથી પહેલાં થાય છે. તેમાં મત્યાદિક પક્ષ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧