Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२७
प्रियदर्शिनी टीका गा. १६ आत्मदमने सुदर्शननृपदृष्टान्तः अन शनावमौदरिकाभ्यां तपोभ्यां रूपलावण्य संपन्नं सुकुमारं शरीरं कृशयति, तथाहि-चतुभक्तं कृत्वा तत्पारणायामन्तप्रान्तंरूक्षं, तदपिसाभिग्रह, तदपि स्वल्पं, तदप्य व मोदरिकानुकूल गृह्णाति । तदनन्तरं षष्ठभक्तमष्टमभक्तं दशमभक्तं द्वादशभक्तं यावन्मासक्षपण तपः कृत्वा सर्वपारणासु अवमोद रिकं तपः कुर्वन्नेव शरीरं कृशतरं कृ तवान् । एवं तीव्रतरतपश्चरणाद् धन्यनामानगारवत शुष्कमांसशोणितः सन् परिचिन्तयति-आचार्यदेशनानुसारेण मया सर्वथाऽऽस्मा दमितः, धर्मध्यानेनात्मवलं प्राप्य पुष्टोऽस्मि, अतः परं शुक्लध्यानाय सर्वथा यतिष्ये, एवं सोत्साहं विशुद्धभावनया क्षपकश्रेणिं समारुह्यान्तर्मुहूर्तमात्रेण केवलज्ञानं प्राप्तवान् , एवं वर्षेकमात्रेण तीव्रतपसा स्वात्मानं दमयन सिद्धो जातः । तस्मात् स्वयमेव स्वात्मा दमनीय इति ॥१६॥ होकर दीक्षित हो गये । उन्हों ने अपने रूपलावण्ययुक्त सुन्दर सुकुमार शरीर को अनशन एवं अवमौदरिक तप द्वारा कृश करना प्रारंभ कर दिया । कभी वह चतुर्भक्त उपवास करते और पारणा के समय अन्त, प्रान्त एवं रूक्ष आहार लेते, उसमें भी अभिग्रह, अभिग्रह में भी स्वल्प, उसमें भी अवमोदरिकानुकूल लेते । बाद में षष्ठ भक्त, अष्टमभक्त, द्वादशभक्त, से लेकर एक मासक्षपण तक भी तपश्चर्या करते । और इन सब तपस्याओं के पारणा के दिन यह अवमोदरिक तप करते। इससे इनका शरीर अतिशय दुर्बल हो गया। इस प्रकार तीव्र तपश्चर्या के करने से इनका शरीर धन्य नामक अनगार के शरीर की तरह शुष्क मांस शोणित वाला होकर केवल अस्थिपंजर मात्र अवशिष्ट रहा । उस समय उन्होंने विचार किया कि मैं ने आचार्य महाराज की देशना अनुसार सर्व प्रकार से अपनी आत्मा का दमन किया तथा इस अवस्था સુકુમાર શરીરને અનશન અને અવમોદરિક તપથી ક્રશ કરવાનો પ્રારંભ કરી દીધે. ક્યારેક તેઓ ચતુર્ભક્ત અપવાસ કરતા અને પારણાના સમયે અન્ત, પ્રાત અને રુક્ષ આહાર લેતા હતા. એમાં પણ અભિગ્રહ, અભિગ્રહમાં પણ સ્વલ્પ, એમાં પણ ઉનેદરિક તપ કરતા બાદમાં ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત, દ્વાદશભક્ત, થી લઈ એક માસક્ષપણ સુધીની પણ તપશ્ચર્યા કરતા અને એ બધી તપશ્ચર્યાના પારણાના દિવસે ઉણાદરિક તપ કરતા. આથી એમનું શરીર અતિશય દુર્બળ બની ગયું, આ પ્રકારની તીવ્ર તપશ્ચર્યા કરવાથી તેમનું શરીર ધન્ય નામના અનગારના શરીરની માફક લેહી માંસ વગરનું થઈ ગયું, અને ફક્ત હાડકાને માળખ જ બાકી રહ્યો. એ સમયે તેમણે વિચાર કર્યો કે-મેં આચાર્ય મહારાજની દેશના અનુસાર સર્વ પ્રકારથી મારા આત્માનું દમન કર્યું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧