Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा. १६ आत्मदमने सुदर्शननृपदृष्टान्तः
१२५
1
,
समागताः प्रजा संमिलन्ति । तस्य प्राज्यं राज्यसुखं, प्रतिदिवसं नवं नवभित्र यौवनम्, नवनीतमिव शिरीषकुसुममिव सुकुमारं शरीरम्, नयनलोभकरं रूपलावण्यम्, सर्वत्राव्याहतगतिकं यानम् दिवमण्डलविजयिनी चतुरङ्गिणी सेना, शीतलसुगन्धमन्दमारुतमनोविनोदनं, नन्दनवनमित्र सर्वर्तुमुखदं रमणीयमुद्यानम्, चन्द्रमण्डलावधीरणगगनस्पर्शिधवलमासादाः सर्वे कामभोगा अनुकूला आसन् । असौ दौगुन्दुकदेव इव सर्व सुखमनुभवन्नास्ते । तत्रैकदा धर्मचन्द्रनामक आचार्यः शिष्यगणपरिराज्य का उसे अधिक से अधिक सुख था । यौवन भी इसका प्रतिदिन नवीन नवीन रूप में खिलता रहता था। शरीर इसका नवनीत एवं शिरीष पुष्प से भी अधिक सुकुमार था । रूप लावण्य नयनों को लुभावे ऐसे थे इसे कहीं पर भी चले जाने में कोई रुकावट नहीं होती थी । इसकी चतुरंगिणी सेना दिङ्मंडल को विजय करने वाली थी । इसके एक रमणीय उद्यान था जो नन्दनवन के समान समस्त ऋतुओं में सुखदायक था। जिसमें शीतल, मंद एवं सुगंधित पवन बहा करता था उससे मन का अच्छा विनोद होता था । जिस महल में राजा का निवास था वह चंद्रमंडल से भी रमणीय था तथा इतना ऊँचा था कि आकाश को जैसे स्पर्श करता हो । समस्त कामभोग इसके अनुकूल थे । दौगुन्दक देव की तरह यह समस्त प्रकार के सुखों को भोगता हुआ अपना समय निश्चितरूप से व्यतीत करते थे । इतने में एक दिन की बात है ग्रामानुग्राम विचरते हुए धर्मचन्द्र नामके आचार्य દિશાઓમાંથી લોકો દોડીને આવતા હતા. રાજ્યનું એમને સારૂ એવું સુખ હતું, યૌવન પણ એમનું પ્રતિદિન અવનવીન રીતે ખીલતું રહેતુ હતુ, શરીર એમનુ નવનીત (માખણ) અને શિરીષ પુષ્પથી પણુ અધિક સુકુમાર હતું, રૂપ લાવણ્ય નયનાને લેાભાવે તેવુ' હતુ, કાઇ પણ સ્થળે જવામાં એને કાઈ રૂકાવટ ન હતી, એમની ચતુરગિણી સેના દિગ્મંડળના વિજય કરનાર હતી, એમનુ એક સુંદર એવું ઉદ્યાન હતું જે નન્દનવન સમાન દરેક રૂતુમાં સુખ હતુ. જેમાં શીતળ, મ, અને સુગ ંધિત પવન વહ્યા કરતા હતા, જેથી મનને સારા આનંદ મળતા. જે મહેલમાં રાજાના નિવાસ હતા તે ચક્રમ`ડળથી પણ રમણિય હતા અને તે એટલે ઉંચા હતા કે જે આકાશને અડીને ઉભે હોય એમ લાગતું. બધા કામભોગ એને અનુકૂળ હતા. દૌગુન્હક દેવની માફ્ક એ સમસ્ત પ્રકારનાં સુખાને લેાગવતાં પોતાના સમય નિશ્ચીત રીતે વ્યતિત કરતા હતા. આમાં એક દિવસની વાત છે કે ગ્રામાનુગ્રામ વિચરતા ધર્મચંદ્ર
આપનાર
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧