Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८२
मामलान्
उत्तराध्ययनसूत्रे वृत्यकरेषु निशीथ-बृहत्कल्प-व्यवहारार्थधराणां वैयावृत्यकरो महानिर्जरावान् भवति । तथा द्वादशाङ्गीधरस्य वैयावृत्त्यकरः । शेषार्थेभ्यश्छेद मूत्रार्थस्य बलवत्त्वे किं कारणमिति चेत्-उच्यते-स्खलितचारित्रस्य छेदसूत्रार्थन शोधिर्भवति, तस्मात् शेषात् सर्वस्मादप्यर्थात् छेद मूत्रार्थों बलवान् ।
सूत्रेऽर्थे तथा युगपत् तदुभयस्मिंश्चिन्त्यमाने यथोत्तरं निर्जरा बलवती भवति । सूत्रापेक्षयाऽर्थों महद्धिकः, अर्थापेक्षया तदुभयो महर्द्धिकः, तत्र किं कारणमिति चेत् ? अत्रोच्यते - गृहनिष्पत्तौ यत् साधनं-काष्ठ पाषाणादि, तत्संग्रहे कृते सत्येव सूत्र में उत्तरोत्तर महानिर्जरा कही हैं उसी तरह अर्थ में उत्तरोत्तर महानिर्जरा समझनी चाहिये । अर्थधरों की वैयावृत्ति करने वालों में निशीथ, सूत्र, बृहत्कल्पमूत्र, एवं व्यवहार सूत्र के अर्थधरों की वैयावृत्ति करने वालों के महानिर्जरा होतो है तथा-द्वादशांगी के पाठी की वैयावृत्ति करनेवाला महानिर्जरा करता है। शेष अर्थ की अपेक्षा छेद सूत्रों के अर्थों में अधिकता क्यो कही गई हैं, उसका समाधान इस प्रकार है। यदि कोई साधु अपने गृहोत चारित्र से स्खलित हो जाता है तो उसकी शुद्धि छेदश्रुत के अर्थ से होती है । इसलिये अवशिष्ट-समस्त अर्थों की अपेक्षा छेदश्रुतों का अर्थ अधिक कहा गया है।
सूत्र का, अर्थ का तथा युगपत् सूत्रार्थ का अध्ययन करने पर यथोत्तर अधिक २ निर्जरा होती है। सूत्र को अपेक्षा अर्थ महान् होता है
और अर्थ की अपेक्षा तदुभय-सूत्र एवं अर्थ-ये दोनों महान् होते हैं। इसमें कारण यह है कि जिस प्रकार घर बनाने में जो काष्ठपाषाण आदि साधन हैं जब उनका संग्रह हो जाता है तब घर बनता है। उसी રીતે અર્થમાં ઉત્તરોત્તર મહાનિર્જરા સમજવી જોઈએ. અર્થધટેની વૈયાવૃત્તિ કરવાવાળામાં નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રના અર્થધટેની વયાવૃત્તિ કરવાવાળાને મહાનિર્જરા થાય છે. તથા દ્વાદશાંગીના પાઠીની વૈયાવૃત્તિ કરનાર મહાનિર્ભર કરે છે. શેષ અર્થની અપેક્ષા છેદ સૂત્રોના અર્થોમાં અધિકતા કેમ કહેવામાં આવી છે, એનું સમાધાન આ પ્રકારનું છે.–જે કોઈ સાધુ પિતે ગ્રહણ કરેલા ચારિત્રથી અલિત થઈ જાય છે. તે એની શુદ્ધિ કેદશ્રતના અર્થથી થાય છે. આ માટે અવશિષ્ટ-સમસ્ત અર્થોની અપેક્ષા છેદતને અર્થ અધિક કહેવાયેલ છે.
સૂત્રનું, અર્થનું તથા યુગ૫ત્ સૂત્રાર્થનું અધ્યયન કરવાથી યત્તર અધિક અધિક નિર્જરા થાય છે. સૂત્રની અપેક્ષા અર્થ મહાન હોય છે. આમાં એ કારણ છે કે, જે રીતે ઘર બનાવવામાં પાણી લાકડાં વગેરે સાધન છે, અને તેને સંગ્રહ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧