Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० ३१-३२ एषणासमितिविधिः २२९ दृश्यते च लोकेऽपि काल एव कृष्यादिकरणे धान्यादिनिष्पत्तिरूपं फलं भवति, विपर्यये तु विपर्ययः । यथा काल एव वनस्पतीनामकुराः प्रादुर्भवन्ति, काल एवं वृक्षाः कुसुमिता भवन्ति, फलवन्तश्च, काल एव षड् ऋतवः समायान्ति, काल एव तीर्थकराश्चक्रिणो बलदेवा वासुदेवा जायन्ते, काल एव शुक्तिकायां मुक्ता उत्पधन्ते, काले आवश्यककारिणस्तीर्थंकरगोत्रं कर्मोपार्जयन्ति । यतः कालम्मि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा होइ। __इय सव्वच्चिय किरिया, निय-निय-कालम्मि विन्नेया ॥१॥ छाया—काले क्रियमाणं, कृषिकर्म बहुफलं यथा भवति।
इति सर्वैव क्रिया, निज-निज-काले विज्ञेया ॥१॥ करनी चाहिये, भिन्न समय में नहीं, कारण कि अकाल में विघ्नों के आने की संभवना रहती है। तथा तीर्थकर प्रभुकी ऐसी आज्ञा नहीं है, अतः उनकी आज्ञा के विरुद्ध प्रवृत्ति करने से स्वच्छंदता का दोष लगता है। लोकमें भी यही बात देखी जाती है-खेती आदि करने का जो काल नियत है उसी में उस के करने से धान्यादिक फल की निष्पत्ति होती है, अन्य समय में नहीं । समयानुसार ही वृक्षों में पत्र पुष्प फलादिक आया करते है। तथा वनस्पतिया अंकुरों को उत्पन्न करती हैं। अपने अपने समय में छह ऋतुएँ आती हैं। तीर्थकर, चक्रवर्ती, बलदेव, वासुदेव, ये सब अपने २ समय पर ही होते हैं। सीप में मोती, समयानुसार ही होते हैं। आवश्यक क्रियाओं को करने वाले जीव समय पर ही तीर्थंकर गोत्र का उपार्जन किया करते हैं। कहा भी हैસમયમાં નહીં. કારણ કે અકાલમાં વિદને આવવાની સંભાવના રહે છે. તથા તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા નથી. માટે એમની આજ્ઞાની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી સ્વચ્છંદતાને દોષ લાગે છે. લોકોમાં પણ આવી વાત દેખાય છે— ખેતી વગેરે કરવાને જે કાળ નિયત છે એ સમયે જ કરવાથી ધાન્યાદિક ફળની ઉત્પત્તિ થાય છે. અન્ય સમયમાં નહીં. સમયાનુસારજ વૃક્ષોમાં પત્ર પુષ્પ ફળાદિક આવ્યા કરે છે. તથા વનસ્પતિઓ અંકુરને ઉત્પન્ન કરે છે. પિતાના સમયમાં છ ઋતુઓ આવે છે તીર્થકર, ચકવતિ, બલદેવ વાસુદેવ. એ બધા પિત પિતાના સમય ઉપર થાય છે. સિપમાં મોતી સમયાનુસાર જ થાય છે. આવશ્યક ક્રિયાઓને કરવાવાળા જીવ સમય પર જ તીર્થંકર પ્રકૃતિને બંધ કર્યા કરે છે. કાં પણ છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧