Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा. १३ आचेलक्यम् १
ननु-जीर्णखण्डितादिवस्त्रसद्भावे मुनीनामचेलकत्वे दरिद्रा अपि-अचेलकाः कथं न कथ्यन्ते ? उच्यते-नवव्यूतसदशकमहामूल्यकादीनां वस्त्राणामलाभे दरिद्राः परिजीर्णादीनि वासांसि धारयन्ति न तु धर्मबुद्धया । अतो भावतस्तद्विषयकमूर्छापरिणामस्यानिवृत्तत्वात् परिजीर्णवस्त्रसद्भावे दरिद्राणामचेलकत्वव्यपदेशो न भवति । मुनयस्तु-केनचिद्दीयमानान्यपिमहामूल्यकानि प्रमाणबहिर्भूतानि वस्त्राणि ___शंका-जीर्ण, खण्डित आदि वस्त्रों के सद्भाव में यदि मुनियोंको अचेलक माना जाय तो जो दरिद्री जन हैं, जिनके पास जीर्ण खण्डित आदि वस्त्र हैं वे भी अचेलक कहे जाने चाहिए ? परन्तु वे तो अचेलक नहीं कहे जाते हैं ?
उत्तर-दरिद्री जो जीर्ण शीर्ण आदि वस्त्र धारण करते हैं वे धर्मबुद्धि से नहीं करते हैं किन्तु उन्हें नवीन महामूल्यवाले वस्त्र मिलते नहीं हैं-उनका उनके पास अभाव है-अतः उनके अभाव में उन्हें वे पहिनने पड़ते हैं परन्तु पहिनना नहीं चाहते, इसलिये वे अचेलक नहीं कहे जाते हैं। क्यों कि उनके भाव से तद्विषयक मूपिरिणाम की अनिवृत्ति है, इसलिये परिजीर्ण वस्त्र के सद्भाव में दरिद्रियों में अचेलकत्व का व्यवहार नहीं होता है। मुनियो को तद्विषयक मूर्छा नहीं है, क्यों कि यदि कोई दाता उन्हें बहुमूल्यवस्त्र प्रदान करता है और वस्त्र यदि प्रमाणोपेत नहीं है-प्रमाण से बहिर्भूत है तो वे उस को ग्रहण नहीं करते हैं, किन्तु जीर्ण खंडित ही वस्त्र ग्रहण करते हैं। यदि कोई नवीन
શંકા જીર્ણ ખંડિત, આદિ વસ્ત્રોના સદ્દભાવમાં મુનિને અલક માનવામાં આવે તે જે દરિદ્રી જન છે, જેની પાસે જીર્ણ ખંડિત આદિ વસ્ત્ર છે. તેને પણ અલક કહેવા જોઈએ ? પરંતુ તેને તે અચેલક નથી કહેવામાં આવતા ?
ઉત્તર–દરિદ્રી જે જીણું શીર્ણ વસ્ત્ર ધારણ કરે છે, તે ધર્મ બુદ્ધિથી નહીં, પરંતુ તેને નવીન સારા મૂલ્યવાળા વસ્ત્રો મળતાં નથી,-એને એની પાસે અભાવ છે તેથી એના અભાવમાં તેણે તે પહેરવાં પડે છે, પરંતુ પહેરવાં ચાહતા નથી. આ માટે તે અચેલક કહેવાતાં નથી. કેમ કે તેને ભાવથી તદ્વિષયક મૂછ પરિણામની અનિવૃત્તિ છે. માટે પરિજીર્ણ વસ્ત્રોના સદૂભાવથી દરિદ્રીમાં અલકત્વને વ્યવહાર થતો નથી. મુનિને તદ્વિષયક મમતામૂછ નથી. કેમ કે, કોઈ દાતા તેમને બહુમૂલ્ય વસ્ત્રપ્રદાન કરે છે. અને તે વસ્ત્ર જે પ્રમાણપત નથી હોતું–પ્રમાણથી બહિબૂત હોય છે તો તે તેને ગ્રહણ કરતા નથી. પરંતુ જીર્ણ ખંડિત વસ્ત્ર જ ગ્રહણ કરે છે. જે કંઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧