Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः ३५५ तनगरनरेशस्तं नगरसमीपे समागतं विज्ञाय तदभिमुखं गत्वा गजोपरि तमुपवेश्य बहुसंमानपुरस्सरं नगरे प्रावेश्य तस्य रूप्यस्वर्णमणि प्रभृतिभिः प्राभृतैः संमानं कृतवान् । एवं तन्नगरनिवासिभिः प्रवेशोत्सवं कृत्वा संमानितः स्वगृहमा गतः पितरौ प्रणतवान् । प्राप्तविद्यं लोकसंमानितमार्यरक्षितं विलोक्य पिताऽतीव हृष्टो जातः, किंतु माता हर्ष न दर्शितवती । आर्यरक्षितस्तदा मातरमजातहषां दृष्ट्वा पाह-हे मातः ! किमिदानीं मदवलोकनेन हृष्टा न भवसि ? सा पाह-किमनेन
ओर प्रस्थान किया। दशपुर के राजा को जब इसके आने का समाचार मिला तो उसने इसके स्वागत की खूब तैयारी की। जब आर्यरक्षित आते २ नगर के समीप पहुँचा तो राजा इन्हें नगर में प्रवेश कराने के लिये इसके संमुख गया। हाथी पर बैठा कर बहुत सन्मानपूर्वक राजा ने इसको नगर में प्रवेश कराया। रूप्य, सुवर्ण और मणि आदि के नजराने से राजा ने इसका खूब सत्कार किया। इसी तरह नगरनिवासियों ने भी राजा का साथ दिया। सबसे अच्छी तरह समानित होकर आर्यरक्षित अपने घर पर आया। मातापिता को नमस्कार किया। विद्या की प्राप्ति से राजा तथा अन्य नगर निवासियों द्वारा संमानित अपने पुत्र को देखकर पिता तो चित्त में बहुत ही हर्षित हुआ, परन्तु माता ने इस विषय में अपना हर्ष नहीं प्रकट किया। जब आर्यरक्षितने अपनी माता की इस प्रकार परिस्थिति देखी तो वह बोला हे माता ! क्या बात है तुम्हें क्यों नहीं इस समय मेरी इस परिस्थिति के अवलोकन से हर्ष ગામ પાછો આવ્યો. દશપુરના રાજાને જ્યારે તેના આવવાના સમાચાર મળ્યા એટલે તેણે તેના સ્વાગતની ખૂબ તૈયારી કરી. આર્ય રક્ષિત જ્યારે નગરની સમીપ પહોંચ્યો, તે સમયે રાજા તેને નગરમાં પ્રવેશ કરાવવા તેની સામે ગયા. હાથી ઉપર બેસાડીને ઘણાજ સન્માન પૂર્વક રાજાએ તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. રૂપું, એનું વિગેરેના નજરાણથી રાજાએ તેને ખૂબ સત્કાર કર્યો. આ રીતે નગર નિવાસીઓએ પણ રાજાને સાથ આપે. સારી રીતે આદર સત્કાર મેળવીને આરક્ષિત પિતાને ઘેર પહોંચે. માતા પિતાને નમસ્કાર કર્યા. વિદ્યાની પ્રાપ્તિથી રાજા તથા અન્ય નગરવાસીઓથી સન્માનિત પિતાના પુત્રને જોઈ પિતા તેના દિલમાં ખૂબ જ હર્ષિત બન્યા, માતાએ આ વિષયમાં પોતાને હર્ષ પ્રગટ કર્યો નહીં જ્યારે આરક્ષિત માતાની આ પ્રકારની સ્થિતિ જોઈ તે તે બે કે, હે માતા ! શું કારણ છે કે તમે આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧