Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा. १५ अरतिपरीषहजयेदृष्टान्तः
अत्र दृष्टान्तः प्रदर्श्यते
अचलपुरे जितशत्रुनाम्नो राज्ञः पुत्रोऽपराजितनामा रोहाचार्यस्य समीपे दीक्षितोऽभवत् । एकदा रोहाचार्यः स्वशिष्यपरिवारैः सह ग्रामानुग्राम विहरन् तगरानगरी समवसृतः । तदानीं रोहाचार्यस्य स्वाध्यायशिष्य आर्यरोहनामाऽऽचार्य उज्जयिन्यामासीत् , तस्य ज्येष्ठः शिष्यः श्रुतकीर्तिनामको मुनिः शिष्यपरिवारैः सह ग्रामानुग्रामं विहरमाणस्तगरानगया समागतः । रोहाचार्यः शिष्टाचारानन्तरं श्रुतकीर्तिमुनिं पृच्छति-उज्जयिन्यां साधवो निरुपसर्ग तिष्ठन्ति किम् , ? श्रुतकीर्तिमुनिः माह-भदन्त ! सर्व तत्र कुशलम्, किन्तु राजपुत्रः पुरोहितपुत्रश्च
दृष्टान्त-अचलपुर में जितशत्रु राजा का अपराजित नामका पुत्र था। वह धर्मश्रवण कर रोहाचार्य के समीप दीक्षित हो गया। एक समय की बात है कि रोहाचार्य अपनी शिष्यमंडली सहित ग्रामानुग्राम विहार करते हुए तगरानगरी पधारे। उस समय इन रोहाचार्य के स्वाध्याय शिष्य आर्यरोह नामके आचार्य उज्जयिनी नगरी में विराजमान थे। उन आर्यरोह आचार्य के मुख्य शिष्य श्रुतकीर्ति भी अपने शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विचरते हुए इसी तगरा नगरी में रोहाचार्य के पास पधारे । रोहाचार्य ने शिष्टाचार के अनन्तर श्रुतकीर्ति मुनि से पूछा-कहो उज्जयिनी नगरी में साधु मंडल तो सुखशाता में विराजमान है न ? सुनकर श्रुतकीर्ति मुनि ने उत्तर में कहा-भदन्त ! सब सुखशाता में विराजमान तो हैं, परन्तु वहां के राजा का एवं पुरोहित का पुत्र
દષ્ટાંત–અચળપુરમાં જીતશત્રુ રાજાને અપરાજીત નામને પુત્ર હતો. તેણે ધર્મનું શ્રવણ કરીને રેહાચાર્ય પાસે દીક્ષા લીધી. એક સમયની વાત છે, કે રેહાચાર્ય પિતાની શિષ્ય મંડળી સાથે વિહાર કરતા કરતા તગરાનગરીમાં પધાર્યા. આ સમયે રેહાચાર્યને સ્વાધ્યાય શિષ્ય આર્ય રેહ નામના આચાર્ય ઉજજયિની નગરીમાં બિરાજમાન હતા. આ આર્થરેહ આચાર્યના મુખ્ય શિષ્ય શ્રુતકીતિ પણ પિતાના શિષ્ય પરિવાર સહિત એક ગામથી બીજે ગામ વિચરતા આ તગરા નગરીમાં રેહાચાર્યની પાસે પધાર્યા. રેહાચાર્યે શિષ્ટાચાર પછી શ્રુતકીતિ મુનિને પૂછયું, કહો ! ઉજજેની નગરીમાં સાધુ મંડળ તો સુખ શાતામાં બીરાજમાન છે ને? આ સાંભળી શ્રુતકિર્તી મુનિએ જવાબમાં કહ્યું, ભદન્ત! દરેક સુખ શાતામાં બિરાજમાન છે, પરંતુ ત્યાંના રાજાને અને પુરોહિતને પુત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧