Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० १३ स्थविरकल्पवर्णनम्
३३१ ___ आगमे हि द्विविधः कल्पः-स्थविरकल्पः जिनकल्पश्च । तत्र गच्छप्रतिबद्धानां मुनीनामाचारः स्थविरकल्पः।
ननु कस्तावत् स्थविरकल्पक्रमः ? उच्यते-प्रथमं श्रुतचारित्रलक्षणधर्मश्रवणम् , ततः सम्यक्त्वलाभः, तदनुआलोचनापूर्विका प्रव्रज्याप्रतिपत्तिः, ततः शिक्षाधिकारो भवति शिक्षा च द्विविधा-ग्रहणशिक्षा, आसेवनाशिक्षा च । तत्र ग्रहणशिक्षा -सूत्राध्ययनरूपा, आसेवनाशिक्षा-प्रतिलेखनादिरूपा। ततः सूत्राणामर्थग्रहणम् । तत्पश्चादनियतवासः। स च तादृशयोग्यतासंपन्नस्य मुनेः साधुसहायस्य ग्रामनगरसंनिवेशादिषु देशान्तरे वा गुरोराज्ञया पर्यटनम् । ___ आगम में स्थविरकल्प और जिनकल्प के भेद से दो कल्प भगवान ने कहे हैं। उनमें गच्छप्रतिबद्ध मुनियों का जो आचार है वह स्थविरकल्प है । स्थविरकल्प का क्रम इस प्रकार है-प्रथम श्रुतचारित्ररूप धर्म का श्रवण, उससे सम्यक्त्व का लाभ, बाद में आलोचनापूर्वक प्रव्रज्या की प्रतिपत्ति, उससे ग्रहणशिक्षा एवं आसेवनशिक्षा के अधिकार का लाभ । सूत्र के अध्ययन करने रूप ग्रहणशिक्षा एवं प्रतिलेखनादिकरूप आसेवनशिक्षा है। इसके बाद सूत्रों का अर्थ ग्रहण करना, पश्चात् अनियत वास । अनियतवास का तात्पर्य है गुरु की आज्ञा से ग्राम, नगर एवं सन्निवेश आदिकों में अथवा देशान्तर में विचरण करना। यह विचरण, विचरण करने की योग्यता संपन्न जो साधु होता है उसी का होता है। फिर भी यह एकाकी विहार नहीं कर सकता किन्तु अन्य साधुओं के साथ ही विहार करता है।
આગમમાં સ્થવિરકલ્પ અને જનકલ્પના ભેદથી બે કલ્પ ભગવાને કહ્યાં છે. એમાં ગચ્છપ્રતિબદ્ધ મુનિયોને આચાર છે, તે સ્થવિરક૯ય છે. સ્થવિર કલ્પને કેમ આ પ્રકારને છે.–પ્રથમ શ્રુતચરિત્રરૂપ ધર્મનું શ્રવણ, એનાથી સમ્યકત્વને લાભ, પછી આલેચના પૂર્વક પ્રત્રજ્યાની પ્રાપ્તિ એથી ગ્રહણશિક્ષા અથવા આસેવનશિક્ષાને લાભ, સૂત્રનું અધ્યયન કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને પ્રતિલેખનાદિક રૂપ આસેવનશિક્ષા છે. એ પછી સૂત્રેના અર્થ સમજ્યા પછી અનિયતવાસ, અનિયતવાસનું તાત્પર્ય એ છે કે, ગુરુની આજ્ઞાથી ગ્રામ-નગર અને સિન્નિવેશ વગેરેમાં અથવા દેશાત્રમાં વિચરણ કરવું. આ વિચરણ કરવાની ગ્યતા સંપન્ન જે સાધુ હોય છે, તેને જ ગુરુ મહારાજ એવી આજ્ઞા આપે છે. આમાં તે એકાકી વિહાર કરી શકતા નથી પરંતુ અન્ય સાધુઓની સાથે જ વિહાર કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧