Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० १३ स्थविरकल्पे पादपोपगमनादिविधिः ३३५
षष्ठं वा तपः करणीयं नाष्टमादिकम् । ततः परमन्यान् षण्मासान् अष्टमदशमद्वादशादिकमुत्कृष्टं तपः करोति । अस्मिन्नेकादशेवर्षे पारणके तु परिमितं- स्वल्पसंख्यकमाचाम्लं करोति । कदाचित् करोति कदाचिन्नकरोतीति भावः । द्वादशे तुवर्षे कोटिसहितं निरन्तरमाचाम्लं करोति । अत्र कोटिसहितमित्यस्यायमर्थःकोटिभ्यां सहितम् - विवक्षितदिने आचाम्लं कृत्वा पुनर्द्वितीयेऽझि आचाम्लमेव प्रत्याख्याति, ततः प्रथमस्य पर्यन्तकोटिः, द्वितीयस्य प्रारम्भकोटिः, इमे द्वे मिलिते भवतस्तत्कोटिसहितं भवति, इदमाचाम्लं निरन्तरं भवतीत्यर्थः । तत्रापि मासार्द्धन मासिकेन वाऽऽहारत्यागेन तपश्चरणीयम् । अनशनं करणीयमित्यर्थः । अनेन क्रमेण द्वादशवार्षिकीमुत्कृष्टां संलेखनां कृत्वा गिरिगहरं वा षट्कायोपमर्दरहितं निर्जन वर्ष व्यतीत हो जाते हैं और जब ग्यारह ११वां वर्ष प्रारंभ होता है तो उसमें आदि के छह ६ मास तक वह चतुर्थ, षष्ठ, तपस्या की आराधना करता है, अष्टम आदि की नहीं । बाकी ऊपर के छह ६ महिनों में अष्टम, दशम एवं द्वादश आदि उत्कृष्ट तप करता है । इस वर्ष में पारणा के दिन परिमित आयंबिल करता है । अर्थात् कभी आयंबिल करता है कभी नहीं करता । बारह ९२वे वर्ष में कोटिसहित - निरन्तर आयंबिल करता है। जहां पहिले आयंबिल का अन्त हो और दूसरे आयंबिल का प्रारंभ, इसका नाम कोटि है । इन दोनों कोटियों से सहित जो आयंबिल होता है उसका नाम कोटिसहित आयंबिल है। ये आयंबिल निरन्तर होता हैं, अन्त में मासार्ध-एक पक्ष और मासिक - एक मास का अनशन करता है । इस क्रम से बारह १२ द्वादश वर्ष की उत्कृष्ट संलेखना होती है । इस उत्कृष्ट संलेखना को
શરૂઆત હાય છે. છ માસ સુધી તે ચેાથ, છઠ્ઠુ તપસ્યાની આરાધના કરે છે. અષ્ટમ વગેરેની નહીં... એ પછીના છ મહિનામાં અષ્ટમ, દશમ, અને દ્વાદશ આદિ ઉત્કૃષ્ટ તપ કરે છે. આ વર્ષમાં પારણાના દિવસે પરિમિત આય ખિલ કરે છે. અર્થાત્ કાઈ વખત આયખિલ કરે છે. કાઈ વખત કરતા નથી. બારમા વર્ષીમાં કેટિ સહિત નિરંતર આયંબિલ કરે છે. જ્યાં પહેલાં આય ખિલના અત આવે અને ખીજા આયખીલના પ્રારંભ થાય એનુ નામ કેટ છે. આ અને કેટિએ સહિત જે આયખિલ હાય છે એનુ નામ કાટિ સાહિત આયખિલ છે. આ આયખિલ રાજ થાય છે. અંતમાં માસાહૂઁ એક પક્ષ અને માસિક-એક માસનું અનશન કરે છે. આ ક્રમથી ખાર (દ્વાદશ) વની ઉત્કૃષ્ટ સલેખના થાય છે. આ ઉત્કૃષ્ટ સલેખના કરીને સાધુ કાં ન તા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧