Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३०
उतराध्ययनसूत्रे
यथा वा यस्याङ्गरक्षिका जीर्णा संजाता, स परिधृताङ्गरक्षकोऽपि सौचिकान्तिकं गत्वा वदति - अनावृतोऽस्मि, अङ्गरक्षिकां देहीति, यथा वा काचिन्नारी परिहितपरिजीर्णशाटिकाsपि वस्त्रकारं तन्तुवायं वदति - 'नग्नाहमस्मि, देहि मे शाटिकाम्' इत्यादि, एवं साधवोऽप्यमहाल्पमूल्यानि खण्डितानि जीर्णानि प्रमाणोपेतानि प्रमाणतो न्यूनानि वा वस्त्राणि श्रुतोपदेशाद् धर्मबुद्धया धारयन्तोऽचेलका एव । अचेलकसदृशा अप्यचेलका उच्यन्ते ।
खंडित मलिन वस्त्र को प्रमाणोपेत वस्त्रों को धारण करते हुए भी अचेलक ही माने जाते हैं। जिस प्रकार लोक में लंगोटीमात्र को धारण करने पर भी तापस लोग " ये नग्न हैं" इस प्रकार कहे जाते हैं । अथवा जैसे किसी पुरुष का अंगरखा जीर्ण हो जाय और वह उसे पहिर कर भी जब दर्जी के पास दूसरे अंगरखे को सिलाने के लिये जाता है तो कहता है कि भाई देखो जल्दी इसे सीकर दे देना मै उघाडा फिरता हूं, मेरे पहिरने को अंगरखा नहीं है। अथवा - जैसे कोई स्त्री कि जिसकी शाटिका - साडी परिजीर्ण हो चुकी है जब तन्तुवाय- कपडे बुननेवाले के पास जाती हैं तो कहती हैं कि मुझे साडी दे में बिना साडी फिर रही हूं। इसी तरह साधु भी प्रमाणोपेत खंडित जीर्ण एवं अत्यंत अल्पमूल्यवाले वस्त्रों को श्रुतोपदेश के अनुसार धर्मबुद्धि से धारण करते हुए भी अचेलक ही हैं, ऐसा समझना चाहिये । जो अचेलक के तुल्य होते हैं वे भी अचेलक ही माने जाते हैं ।
પણ અચેલક જ માનવામાં આવે છે. જે પ્રકારે લેાકમાં તાપસ લેાકેા લગેટી ધારણ કરે છે. પણ “આ નગ્ન છે” આ પ્રકારથી કહેવામાં આવે છે. અથવા જેમકોઇ પુરૂષનું અંગરખું જીણું થઈ જાય અને તે તેને પહેરીને પણ જ્યારે દરજીની પાસે ખીજું અંગરખુ શીવડાવવા માટે જાય છે તા કહે છે ભાઈ જીએ આને જલ્દીથી શીવી આપો હું ઉઘાડા કરૂ છું. મારે પહેરવાને અંગરખુ નથી અથવા જેમ-કાઈ સ્ત્રી કે જેની સાડી પરિણુ થતાં તે કપડાં બનાવનાર પાસે જાય છે અને કહે છે કે મને સાડી આપ હું' સાડી વગરની ફરી રહી છું. આ રીતે સાધુ પણ પ્રમાણેાપેત ખંડિત જીણુ અને અત્યંત અલ્પમુલ્યવાળાં વસ્રોને શ્રુત ઉપદેશ અનુસાર ધર્મ બુદ્ધિથી ધારણ કરતા હોવા છતાં અચેલક જ છે એવું સમજવું જોઈએ. જે અચેલક તુલ્ય હાય છે તે પણ અચેલક જ માન્યા જાય છે,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧