Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
मक्षिकाभिराच्छादितत्वान्नलक्ष्यते । एवं दंशमशकमक्षिकाकृत वेदनां प्राप्यापि स सुदर्शनमु निर्देशादीन् न निवारयति चिन्तयति च - दुःखमेतत् कियत्, इतोऽनन्तगुणवेदनाऽनन्तवारं नरकेषु मया प्राप्ता, असिपत्रेण क्षुरपत्रेण कदम्बचीरिकापत्रेण छिद्यमाने शक्त्यग्रेण कुन्ताग्रेण शराग्रेण शूलाग्रेण छुरिकाग्रेण, सूचीकलापाग्रेण, कपिकच्छुना, वृश्चिककण्टकेन भिद्यमाने, अङ्गारेण, प्रज्वलज्ज्वालया दह्यमाने च यादृशी कर दिया। मधुमक्षिकाओं से आच्छादित सुदर्शन मुनि का गौर शरीर उस समय श्यामवर्णवाला मालूम देने लगा। उनके मुख के ऊपर डोरे से जो मुखवस्त्रिका बंधी हुई थी वह भी मक्षिकाओं से आच्छादित होने की वजह से दिखलाई नहीं पड़ती थी । इस प्रकार दंशमशकों द्वारा तीव्र वेदना को पाकर भी सुदर्शन मुनि ने उन दंशमशकों का अपने हाथ आदि से निवारण नहीं किया। प्रत्त्युत उस समय यही विचार किया कि हे आत्मन् ! यह जो वर्तमान में दुःख मिल रहा है वह तेरे द्वारा पहिले भोगे हुए नरक एवं निगोद के दुःखों के समक्ष कितना सा है । अरे! तूने पहिले भवों में इस वेदना से भी अनन्तगुणी वेदनाएँ अनंसवार नरक में भोगी हैं। असिपत्र, क्षुरपत्र एवं कदम्बचीरिका पत्र से छेदे जाने पर, शक्ति के अग्रभाग से कुन्त-भाला के अग्रभाग से, बाणके अग्रभाग से, छुरिका के अग्रभाग से, सूचिकलाप के अग्रभाग से, कपिकच्छु कोंचकीफली से और विच्छु के डंक से भेदे जाने पर, तथा जलती हुई अग्नि से जलाये जाने पर जैसी वेदना जीवों को होती है।
३२२
દિત ખનેલ સુદર્શન મુનિનુ ગૌર શરીર તે સમયે શ્યામ વર્ણવાળું દેખાવા લાગ્યું, તેમના મુખ ઉપર દોરાથી જે મુખત્તિ બંધાયેલ હતી તે પણ માખીઓથી આચ્છાદિત હોવાના કારણે જોવામાં આવતી ન હતી. આ પ્રકારે ડાંસ, મચ્છરેાથી તીવ્ર વેદના પામીને પણ સુદર્શન મુનિએ એ ડાંસ, મચ્છર, વગરેને પેાતાના હાથ આદિથી દૂર ન કર્યો. પરંતુ એ વખતે એવાજ વિચાર કર્યો કે હું આત્મન્ ! વર્તમાનમાં જે પ્રકારનું આ દુઃખ મળી રહ્યું છે તે તારાથી પહેલાં ભાગવવામાં આવેલ નરક અને નિગેાદના દુ:ખેા પાસે શું હિસાબમાં છે, અરે! તે પહેલાના ભવામાં આ વેદનાથી પણ અન તગણી વેદનાએ અન ંતવાર નરકમાં ભાગવી છે. અસિપત્ર, ક્ષુરપત્ર, અને કદ ખચીરિના પત્રથી છેદાઈ જવાથી, શક્તિના અગ્રભાગથી કુંત ભાલાના અગ્રભાગથી, માણુના અગ્રભાગથી, છુરીના અગ્રભાગથી, સુચિ કલાપના અગ્રભાગથી, કપિ કચ્છુ-કાંચની ફ્ળીથી, અને વીંછીના ડ ંખથી, ભેદાઈ જવાથી તથા ખળતી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧