Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ९ उष्णपरीषहजये - अरहन्नकदृष्टान्तः
३१३
तं प्रलोभ्य स्वभवने स्थापितवती । अथ तन्माता भद्रासाध्वी मुनीनां निवासस्थाने वन्दनार्थमागता । सा तत्र तमपश्यन्ती अर्हन्मित्राचार्यमपृच्छत् भदन्त ! अरहनमुनिः वर्तते ? अर्हन्मित्राचार्यः प्राह - अरहनको भिक्षार्थं गतः, किं तु न पुनः परावृत्तः, अतस्तमन्वेषयन्ति मुनयः इति तदनुपलब्धिवचनं वज्राघातमिवकठोरं श्रुत्वा व्याकुला सती भद्रा साध्वी पुत्रमोहेन अरे अरहनक ! अरे अरहनक ! इस्युच्चैर्विलपन्ती नयननिःस्रवदश्रुधारां पातयन्ती मोहेन पदे पदे प्रस्खलन्ती प्रतिही मुनि अरहन्नक से उसने पूछा आप क्या चाहते हैं ? अरहन्नक ने कहा भिक्षा चाहता हूं । काम के वशंगत हुई उस स्त्री ने भिक्षा का लोभ देकर अरहन्नक मुनि को अपने घर पर ठहरा लिया। उधर अरहन्नक मुनि की माता भद्रा साध्वी मुनियों को वन्दना करने के लिये आई। अरहन्नक मुनि को ज्यों ही वहां साध्वी ने नहीं देखा त्यों ही वह अर्हन्मित्राचार्य को पूछने लगी कि भदन्त ! अरहन्नक मुनि कहाँ हैं । आचार्य महाराज ने कहा कि वे भिक्षा लेने के लिये बाहर गये थे, परन्तु अभीतक वापिस नहीं आये हैं अतः अन्यमुनिजन उनकी तलाश कर रहे हैं। माता भद्रा साध्वी ने ज्यों ही यह बात सुनी त्यों ही उसके हृदय में वज्र के आघात जैसा एक कठोर आघात हुआ और उसी समय उसका चित्त विक्षिप्त - हो गया। वह पुत्र के मोह से बहुत ही आकुलव्याकुल होने लगी, और अपने आप बड़-बडाने लगी- अरे अरहन्नक ! तूं इस समय कहां है, कह तो सही । इस प्रकार ऊँचे स्वर से विलाप करती और आंखों से आंसुओं की धारा बहाती हुई वह स्थान स्थान पर
પૂછ્યું. આપ શું ઈચ્છે છે ? અરહન્નકે કહ્યું કે, હું ભિક્ષા ચાહું છું. કામને વશ બનેલ તે સ્ત્રીએ ભિક્ષાના લેાભ આપીને અરહન્નક મુનિને પેતાને ઘેર રાકી લીધા. અહિં અર્જુન્નક મુનિની માતા ભદ્રા સાધ્વી મુનિયાને વંદણા કરવા આવી. અરહુન્નક મુનિને જ્યારે તે સાધ્વીએ ત્યાં ન જોયા ત્યારે આચાય ને પૂછ્યું કે, ' હું ભદ્દન્ત ! અરહેન્નક મુનિ કયાં છે ? આચાય મહરાજે કહ્યુ` કે, ભિક્ષા લેવા માટે તેઓ બહાર ગયા છે, પરંતુ હજુ સુધી પાછા ફરેલ નથી. જેથી અન્ય મુનિજન તેની તપાસ કરી રહેલ છે. માતા ભદ્રા સાધ્વીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના હૃદ યમાં વાના ઘા જેવા એક આઘાત થયા અને એ વખતે એનું ચિત્ત વ્યાકુળ બની ગયુ'. તે પુત્રના માહથી ઘણાં આકુળ વ્યાકુળ થવા લાગ્યાં, અને પેાતાના મનમાંજ ખડખડવા લાગ્યાં કે, અરે અરન્નક! તુ આ સમયે ક્યાં છે, કહે તા ખશ આ પ્રકારે ઉંચા સ્વરથી વિલાપ કરતાં અને આંખાથી અશ્રુધારા વહાવતાં, તે
उ० ४०
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧