Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. २४ सावद्यभाषणनिषेधः
२०१ या निरवधपुरुषार्थसाधनी सा प्रज्ञापन्येव । यथा " हे साधो !" " इदं कुरु " " इदं मा कुरु " इत्यादिका । सा तु भाषणीयैवेति ।। ___ भाषादोषं सावधानुमोदनादिकं, मृषा-कर्कशाऽसभ्यशब्दोच्चारणादिकं च, परिहरेत् । च-पुनः, मायां सदा-सर्वकालं परिवर्जयेत् ।
अत्र मायामित्युपलक्षणम् , क्रोधमानलोभानां कषायाणाम् । सर्वान् कषायान् परिवर्जयेदित्यर्थः । कषायाणां मृषाभाषणहेतुत्वात् , कषायवर्जने सति मृषाभाषणपरिहारः सुतरां स्यादिति भावः ॥ २४ ॥ बहुवचन का प्रयोग हो जाता है। वहां कहागया ह कि अपने में एवं गुरू में बहुवचन का प्रयोग करना निर्दोष है, इसलिये एक में भी बहु. वचनान्तरूप से प्रयुक्त भाषा प्रज्ञापनी ही भाषा है। इसी तरह आमन्त्रणी आदि भाषाएँ भी जो निरवद्य पुरुषार्थ की साधक होती हैं वे प्रज्ञापनी ही हैं । जैसे-" हे साधो।" "यह करो यह मत करो" इत्यादि ।
सावध कर्म की अनुमोदना आदि करना यह भाषा दोष है। इसी प्रकार कर्कश एवं कठोर शब्द का उच्चारण करना आदि भी मृषा भाषा में ही अन्तर्हित है। माया शब्द उपलक्षण है। इसलिये क्रोधादिक कषाय के विषय में भी समझ लेना चाहिये, क्यों कि कषाय के आवेश से ही मषाभाषण होता है । इनके परिवर्जन से मृषाभाषाका परिवर्जन हो जाता है। अतः भाषादोष एवं माया का सदा काल परित्याग कर देना चाहिये ॥२४॥ બહુ વચનને પ્રયોગ થઈ જાય છે, આથી એ બતાવાયું છે કે, પોતાનામાં અને ગુરુ મહારાજમાં બહુ વચનને પ્રયોગ કરવા નિર્દોષ છે. આ માટે એકમાં પણ બહુવચનાન્તરૂપથી પ્રયુકત ભાષા પ્રજ્ઞાપની ભાષા જ છે આ રીતે આમત્રણ આદિ ભાષાઓ પણ જે નિરવદ્ય પુરૂષાર્થની સાધક હોય છે તે પ્રજ્ઞાપની १ छे. भ-" साधी !" " 24॥ ४२, मान ४२," त्याहि !
સાવદ્ય–કર્મની અનુમોદના આદિ કરવી એ ભાષા દેષ છે. આ પ્રકારે કર્કશ અને કઠોર શબ્દનું ઉચ્ચારણ કરવું આદિ પણ મૃષાભાષામાં જ અન્તહિંત છે. માયા શબ્દ ઉપલક્ષણ છે આ માટે ક્રોધાદિક કષાયના વિષયમાં પણ સમજવું જોઈએ. કેમકે, કષાયના આવેશથી જ મૃષાભાષણ થાય છે. તેના ત્યાગથી મૃષા ભાષાનો ત્યાગ થાય છે. આથી ભાષાદોષ અને માયાને સદાકાળ પરિત્યાગ કરી દેવું જોઈએ. (૨૪) उ० २६
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧