Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १ गा. २५ मार्मिकभाषणे धनगुप्तश्रेण्डिष्टान्तः २०७ मूखौं, एकस्तु भाण्डनिर्माणकलाभिज्ञोऽपि नैव निर्माति । यस्तु नास्ति भाण्डनिमाता, तेन त्रीणि भाण्डानि निर्मितानि। तत्र द्वे स्फुटिते, एकं न युज्यते । अयोजिते भाण्डे त्रयस्तण्डुला रन्धिताः, तत्रोभौ तण्डुलावामरूपौ, एको न सिध्यति । तेन त्रयो ब्राह्मणा भोजिताः तत्रोभौ बुभुक्षितो, एकोन भुङ्क्ते, एवमेकः कश्चिदासीन भूपतिर्य आसीदासीन्नचासीत् ।। ____ तथा-मर्मगं=मर्मवाचकं वचनं न लपेत् । रहस्योद्घाटकं वचनं न बयादित्यर्थः । मर्मगं वचनं हि हृदये शराघातवेदनामिव वेदनां जनयति, वज्राघात इव मूर्छयति, निवास का ही अभाव था। जो गांव जनों के निवास से विहीन था उसमें तीन कुंभार थे। इन में दो मुर्ख थे और एक बर्तन बनाने की कला में निपुण था। परंतु यह बर्तन नहीं बनाता था। जो बर्तन बनाने वाला नहीं था-उसने तीन बर्तन बनाये। दो फूटे और एक ऐसा जो जुडता नहीं था। अर्थात् कपाल माला जिसकी जुदी २ थी। इस में तीन चावल पकाये गये। इन में दो चावल कच्चे रहे और एक चावल सीझा नहीं। उससे तीन ब्राह्मणो को भोजन कराया गया। दो ब्राह्मण तो भूखे रहे और एक ने खाया नहीं। इस प्रकार इस कथा में केवल निरर्शक शब्दों का ही प्रयोग हुआ है। इस प्रकार के निरर्थक वचन नहीं बोलना चाहिये।
जिनसे दूसरों के मर्म का उद्घाटन होता तो ऐसे वचन भी नहीं बोलना चाहिये । जो मर्मोद्धाटक वचन होते हैं वे जिस प्रकार बाण हृदय में आघात पहुँचाता हैं, उसी तरह आघात पहुंचाते हैं । वज्र के વિહીન હતું તેમાં ત્રણ કુંભાર રહેતા હતા, જેમાં બે મૂર્ખ હતા અને એક વાસણ બનાવવાની કળામાં નિપુણ હતું, પરંતુ તે વાસણ બનાવતે ન હતો. જે વાસણ બનાવનાર ન હતું, તેણે ત્રણ વાસણ બનાવ્યાં. બે કુટેલાં અને એક એવું કે જે જેડાતું ન હતું. અર્થાત્ કપાલમાળા જેની જુદી જુદી હતી, એમાં ત્રણ ચેખા પકવવામાં આવ્યા, જેમાં બે ચેખા કાચા રહ્યા અને એક ચેખે ચડયે નહીં—એનાથી ત્રણ બ્રામ્હણેને ભેજન કરાવવામાં આવ્યું. બે બ્રાહ્મણ તે ભુખ્યા રહ્યા અને એકે ખાધું નહીં. આ રીતે આ કથામાં કેવળ નિરર્થક શબ્દને જ પ્રયોગ થયો છે. આ પ્રકારનાં નિરર્થક વચન ન બેલવાં જોઈએ.
જેનાથી બીજાના મર્મનું ઉદ્દઘાટન થાય એવાં વચન પણ ન બેલવાં જોઈએ જે મર્મોદ્ધાટક વચન હોય છે, તે જેમ બાણ હૃદયમાં આઘાત પહોંચાડે છે એજ રીતે આઘાત પહોંચાડે છે. વજાના આઘાતથી જે રીતે મૂછ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧