Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा. ६५ मार्मिकभाषणे धनगुप्तश्रेष्ठिधान्तः २१५ तदाऽसौ पुत्रोऽपि मातापित्रोवियोगेन शोकातः सन् भविष्यदनिष्टं चिन्तयन् मृत पितरं पाशवन्धनाद् विमुच्य स्वगले तं पाशं बद्ध्वा मृतः। ___ तदनन्तरं पुत्रवधूः 'इमे त्रयः खलु मिलित्वा ममैव दुर्दशां भावयन्ति' इति विचिन्त्य क्रोधावेशेन धमधमायमाना उपरि गता। तत्र सा पश्यति-श्वश्रः श्वशुरश्वोभी मृतौ निपतितौ, पतिरपि गले बद्धपाशो मृतः पाशरज्ज्वां लम्बित इति । तदा विनिवृत्तकोपा नितान्तदुःखार्ता सा चिन्तयति स्म-अतः परं कीदृशी दशा मम भविष्यति, लोकाः किं वदिष्यन्ति, कः स्यान्मम शरणम् , इत्यादि। तदनन्तरमसौ सगर्भा पुत्रवधूः पत्युर्गले संलग्नं पाशवन्धनं विमुच्य स्वगले संयोज्य लम्बिता प्राणान् त्यक्तवती। गले में फांसी लगाकर मरे हुए लटक रहे हैं। इस परिस्थिति से उसे बहुत ही दुःख हुआ। माता पिता के वियोग ने उसे पागल बना दिया, अन्त में उस विचारे ने भी अपने पिता के गले से फांसी उतार कर अपने गले में लगाली । जब पूत्रवधू ने यह विचारा कि "देखो ये तिनों के तिनों मिलकर मेरी दुर्दशा कर ने की भावना कर रहे हैं। अतः ऊपर जाकर देखू , कि इन सबकी क्या राय हो रही है ' इस प्रकार क्रोध के आवेश से धम धम करती हुई वह ऊपर गई । जाते ही उसने देखा कि सास श्वशुर मरे पडे हुए हैं पति भी गले में फांसी लगाकर मरे हुए लटक रहे हैं। उस दुर्घटना को देखकर उसके शरीर में सन्नाटा छा गया, कोप जाता रहा । अत्यंत शोक से वह विह्वल हो गई। विचारा कि अब संसार में मेरा कौन है, कि जिस के लिये इन प्राणों की रक्षा करूँ। लोग सुनेंगे तो क्या कहें गे। इस प्रकार विचार कर वह भी अन्त में ગળામાં ફાંસે લગાડી મરેલી હાલતમાં લટકી રહ્યા છે. આ પરિસ્થિતિ જોઈ તેને ખૂબ દુઃખ થયું, માતા પિતાના વિયેગે તેને પાગલ બનાવી દીધો. અંતે એ બિચારાએ પણ પિતાના પિતાના ગળામાંથી ફસે કાઢી પિતાના ગળામાં લગાવી આત્મઘાત કર્યો જ્યારે પુત્રવધુએ એ વિચાર્યું કે, “આ ત્રણે જણ મળી મારી દુર્દશા કરવાની ચેજના ઘડી રહ્યાં હશે. આથી ઉપર જઈ જોઉં તે ખરી કે બધા કે વિચાર કરી રહ્યા છે ” આ રીતે કોધના આવેશથી ધમ ધમ કરતી વહુ ઉપર પહોંચી ને જુએ છે તે સાસુ સસરા રેલ પડયા છે. અને પતિ પણ ગળામાં ફાંસો લગાવી મારેલ લટકી રહેલ છે. આ દુર્ઘટનાને જોઈ એના શરીરમાં કંપારી વછુટી, ક્રોધ જતો રહ્યો અને શોકથી વિહળ બની ગઈ. વિચાર્યું કે હવે સંસારમાં મારું કોણ છે કે જેના માટે આ પ્રાણની રક્ષા કરૂં લાકે જાણશે તે શું કહેશે ? આ વિચાર કરી તેણે પિતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧