Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८४
उत्तराध्ययनसूत्रे ण्डनामकं द्रव्यं भवति, तत् खलु उभाभ्यां पृथगवस्थिताभ्यां दधिशर्कराभ्यामधिकं विशिष्टास्वादजनकं यथा भाति, तथा सूत्रार्थोभयस्य सर्वभावाधिगमकारणत्वेन विशिष्टभावशुद्धिजनकत्वात् सर्वतः प्राधान्यम् । अतस्तदुभयधरस्य महती निर्जरा भवति ॥ २३ ॥
॥ इति नवमं द्वारम् ।। पुनः शिष्यस्य वाग्विनयमाहमलम-मुसं परिहरे भिक्खू , न ये ओहारणिं वए ।
भासदोसं परिहरे, मौयं च वजए सया ॥ २४ ॥ में संमिश्रण हो जाता है तो उससे श्रीखंडनाम का एक अपूर्व मधुर पदार्थ बनता हैं। उसका स्वाद न दही जैसा होता है और न शक्कर जैसा होता है। किन्तु इन दोनों से विलक्षण स्वाद होता है। इसी तरह सूत्र अर्थ ये दोनों जब सम्मिलित होते हैं तब इनसे समस्त भावों का-पदार्थों के स्वरूप का ज्ञान होने लगता है जो न केवल सूत्र से साध्य है और न केवल अर्थ से। इससे विशिष्ट भावों की अर्थात्-अध्यवसायों की विशिष्ट शुद्धि होती है। इसलिये मूत्र और अर्थ इन दोनों की अपेक्षा तदुभय प्रधान कहा गया है और इसीलिये केवल सूत्रधारी अथवा केवल अर्थधारी को अपेक्षा तदुभयधारी की सेवा करने वाले के महानिर्जरा होती है । इस तरह तेवीसवीं गाथा का अर्थ संक्षेप से संपूर्ण हुआ विस्तार से अर्थ अन्य शास्त्रों से समझना चाहिये ॥२३॥
नवमा छार सम्पूर्ण એનાથી શ્રીખંડ નામને એક અપૂર્વ મધુર પદાર્થ બને છે, જેને સ્વાદ ન દહીં જે હોય છે અને ન તો સાકર જે. પરંતુ આ બન્નેથી જુદી જ જાતને સ્વાદ હોય છે. આવી જ રીતે સૂત્ર અને અર્થ એ બન્ને જ્યારે સમ્મિલિત હોય છે, ત્યારે એનાથી સમસ્ત ભાવેનું-પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન થવા લાગે છે. જે ન કેવળ સૂત્રથી સાધ્ય છે અને ન કેવળ અર્થથી. એનાથી વિશિષ્ટ ભાવોની અર્થાતુ-અધ્યવસાયની વિશિષ્ટ શુદ્ધિ થાય છે. આ માટે સૂત્ર અને અર્થે આ બનેની અપેક્ષા તદુભય પ્રધાન કહેવામાં આવેલ છે. અને એજ માટે કેવળ સૂત્ર ધારી અથવા કેવળ અર્થ ધારીની અપેક્ષા તદુભયધારીની સેવા કરવાવાળાની મહાનિર્જરા થાય છે. આ રીતે તેવીસમી ગાથાને અર્થ સંક્ષેપથી સંપૂર્ણ થયે. વિસ્તારથી અર્થ અન્ય શાસ્ત્રોથી સમજવું જોઈએ. જે ૨૩
નવમું દ્વાર સંપૂર્ણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧