Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. २४ निरषद्यभाषणविधिः
तत्राराधनी सत्या। आराध्यते मोक्षमार्गोऽनयेत्याराधनी यथावस्थितवस्त्वभिधायिनी-या सर्वज्ञमतानुसारेण भाष्यते, यथा-अस्त्यात्मा सदसन्नित्यानित्यायनेकधर्मयुक्त इत्यादि। ____ या तु विराधनी विपरीतवस्त्वभिधायिनी सा मृषा। विराध्यते मोक्षमार्गोऽनयेति विराधनी, सर्वज्ञमतप्रातिकूल्येन भाष्यते, यथा-' नास्त्यात्मा' यथा वा'एकान्तनित्य आत्मा' यथा वा-अचौरे 'अयं चौरः' इत्यादि । तथा-सत्याऽपि परपीडोत्पादिका, सा परपीडाजनकत्वाद् मुक्तिविराधनाद् वा विराधनी, विराधनोत्वाच्च मृषा। यथा चौरं पति-'अयं चौरः' इति । चार प्रकार की है। देशकालादिक की अपेक्षा जिसमें किसी भी प्रकार का विसंवाद न आसके एवं वस्तुका जो स्वरूप है उसे उसी प्रकार से कहने वाली भाषा सत्य भाषा है। इस भाषा से मोक्षाभिलाषी मोक्षमार्ग की आराधना करते हैं। जैसे-आत्मा है और वह न सर्वथा नित्य है और न सर्वथा अनित्य है किन्तु कथंचित् नित्यानित्यात्मक है (१) इस प्रकार अनेक धर्मविशिष्ट वस्तु का कथन करने वाली भाषा इस कोटि में परिगणित होती है १। जो भाषा विराधिनी है-वस्तु के विपरीत स्वरूप को प्रतिपादन करने वाली है-वह मृषा भाषा है। इसको बोलने वाला प्राणी कभी भी मुक्तिमार्ग का आराधक नहीं हो सकता है । इस प्रकार की भाषा में सदा सर्वज्ञ मत से प्रतिकूलता रहा करती है। जैसे-आत्मा नहीं है। अथवा है भी तो वह सर्वथा नित्य है या सर्वथा अनित्य है । अथवा जो चोर नहीं है उसको 'यह चोर है' ऐसा कहना । जो भाषा सत्य भी हो-परन्तु यदि उससे दूसरों को पीड़ा होती हो तो वह भी इसी मृषावाद में सम्मिलित जाननी चाहिये २। વિસંવાદ ન આવી શકે અને વસ્તુનું જ સ્વરૂપ છે તેને તેવા પ્રકારથી કહેવાવાળી ભાષા સત્ય ભાષા છે આ ભાષાથી મોક્ષાભિલાષી મોક્ષ માર્ગની આરા. ધના કરે છે. જેમ આત્મા છે અને તે સર્વથા નિત્ય નથી તેમ સર્વથા અનિત્ય પણ નથી. પરંતુ કથંચિત નિત્યાનિત્યાત્મક છે. આ રીતે અનેક ધર્મ વિશિષ્ટ વસ્તુનું કથન કરવાવાળી ભાષા આ કટિમાં પરિગણીત થાય છે (૧) જે ભાષા વિરાધિની વસ્તુના વિપરીત સ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી છે. તે મૃષા ભાષા છે. એને બેલનાર પ્રાણી કદી પણ મુક્તિ માર્ગને આરાધક બની શકતું નથી. આ પ્રકારની ભાષામાં સદા સર્વજ્ઞ મતથી પ્રતિકૂળતા રહ્યા કરે છે. જેમ–આત્મા નથી, અથવા છે તે પણ તે સર્વથા નિત્ય છે યા સર્વથા અનિત્ય છે, અથવા જે ચોર નથી એને “આ ચોર છે” એમ કહેવું, જે ભાષા સત્ય પણ હોય–પરંતુ જે એનાથી બીજાને પીડા થતી હોય તે તે પણ આ મૃષાવાદમાં સંમ્મિલિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧