Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० २३ सूत्रार्थयोः पौर्वापर्यनिरूपणम्। १७५ । परुषत्वात् यद्यप्यापातमात्रदुःखजनकं तथापि परिणामसुन्दरमेव द्रष्टव्यम् , इह परत्र च सकलकल्याणपरंपराकारणत्वादिति ।
॥ इति सप्तमं वाचनाद्वारम् ॥ सूत्रार्थयोः पौर्वापर्यनिरूपणनामकमष्टमंद्वारम्_ अथ पूर्व सूत्रम् अर्थों वा ? इति निरूप्यते-उत्पादव्ययध्रौव्यलक्षणोऽर्थस्तीर्थकरैः पूर्वमुक्तः, पश्चात् तमेवार्थ हृदये निधाय गणधराः सूत्रं रचयन्ति, तस्मादर्थतः पश्चाद्भावि सूत्रम् , इति सिद्धान्तः । अत एव सूत्रम् अणु-लघु भवति, अर्थस्तु महान् , गुटिकांजन आंखो की पीड़ा का शमक हुआ-पीडाजनक होने पर भी परिणाम में हितविधायक हुआ, उसी प्रकार शिष्यों को भी गुरु महाराज द्वारा प्रदत्त स्मारणादिक तीव्र कठोर होने पर भी आयति(उत्तरकाल) सुख कारक होने से एकान्त हितविधायक ही होते हैं। क्यों कि इनसे इस लोक में तथा परलोक में आत्मा का हित ही होता है अहित नहीं।
॥सातवा द्वार समाप्त हुआ ॥ ७॥
___अब आठवा द्वार कहते हैंसूत्र एवं अर्थ के पौर्वापर्य द्वार का निरूपण करते हैं
अब यहां यह बतलाया जाता है कि पहिले सूत्र होता है कि अर्थ होता है । उत्पाद, व्यय, एवं ध्रौव्य इस लक्षण से युक्त अर्थ-पदार्थ होता है। अर्थ का यह लक्षण तीर्थंकर प्रभुने कहा है। इसी अर्थ को हृदय में अवधृत कर गणधर देवों ने सूत्रों की रचना की है । इसપીડા આપનાર હોવા છતાં પણ પરિણામમાં હિતકારક પરિણામ આવ્યું. આ પ્રકાર શિષ્યોએ પણ ગુરુમહારાજ દ્વારા પ્રદત્ત સમારણાદિક તીવ્ર-કઠેર હાવા છતાં પણ અંતે ગુણ કરનાર સુખકારક હોવાથી એકાન્ત હિતવિધાયક જ હોય છે કેમકે એનાથી આલેક તથા પરલોકમાં આત્માનું હિત થાય છે, અહિત નહીં
॥सात द्वार समाप्त थयु॥७॥ હવે આઠમું દ્વાર કહેવામાં આવે છે – સૂત્ર તથા અર્થના પોર્વાપર્યદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે.–
હવે અહિં એ બતાવવામાં આવે છે કે, પહેલાં સૂત્ર હોય છે કે અર્થ હોય છે. ઉત્પાદ,વ્યય, અને દ્રૌવ્ય આ લક્ષણથી યુક્ત અર્થે પદાર્થ બને છે. અર્થનું એ લક્ષણ તીર્થંકર પ્રભુએ કહેલ છે તે અને હદયમાં ધારણ કરીને ગણધર દેએ સૂત્રની રચના કરી છે. માટે અર્થની પાછળ સૂત્ર છે. એ સિદ્ધાંત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧