Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. २३ वाचनाद्वारम् ७
निद्रारूपे प्रमादे, अप्रतिलेखने दुष्पतिलेखनादौ च सकृत् स्खलितस्य स्मारणा कर्तव्या भवति । यथा-" भो आयुष्मन् ! प्रमादो वर्जनीयः" इति पूर्वमेवास्माभिः कथितम् , अतः प्रमादं मा कुरु तपासंयमं च समाराधय, इत्येषा स्मारणा ।
अथ प्रतिस्मारणा
पुनः पुनः सामाचार्या प्रमादं कुर्वन् शिष्यः पुनर्गुरुणा बोधनीयः- "वत्स ! मा प्रमाद्यताम् , तपःसंयमाराधनं क्रियताम् "। इत्येषा प्रतिस्मारणा।।
इत्थमुक्तोऽपि यदि प्रमाद्यति, तदा दण्डना-लघुप्रायश्चित्तरूपा कर्तव्या। प्रतिलेखना नहीं करे अथवा दुष्प्रतिलेखना आदि करता है उस समय उसे स्मारणा वाचना देनी चाहिये, इसमें उसे यह समझाना चाहिये कि है आयुष्मन् ! तुम्हें यह पहिले बतला दिया गया है कि प्रमाद वर्जनीय है। इसलिये इस बात का ख्याल करो, और प्रमाद का आसेंवन मत करो. तथा तप एवं संयम की अच्छी तरह आराधना करो, इसका नाम स्मारणा है । प्रतिस्मरणा वाचना शिष्य को उस समय दी जाती है जब शिष्य अपनी समाचारी में बार २ प्रमाद करता है। उस समय उसे यही समझाया जाता है कि हे वत्स! देखो यह प्रमाद ठीक नहीं है, इससे तप एवं संयम की आराधना ठीक २ नहीं होती है । तुम्हें बार बार यह समझा दिया गया है अतः इसका परित्याग कर तप एवं संयम की आराधना करो। इसी में आत्मा की भलाई है, इसका नामप्रतिस्मारणा है। अब दण्डना कहते है-इस प्रकार उपदेश, स्मारणा, ઉપદેશ છે. નિદ્રારૂપ પ્રમાદમાં પડેલ શિષ્ય જે પ્રતિલેખના ન કરે અથવા દુષ્પતિલેખના આદિ કરતા હોય તો એ સમયે એને સ્મારણું વાચના આપવી જોઈએ એમાં એને એ સમજાવવું જોઈએ કે આયુષ્યમન! તમને એ પહેલું બતાવવામાં આવેલ છે કે, પ્રમાદ છેડવા ગ્ય છે, જેથી એ વાતને ખ્યાલ કરે ને પ્રમાદને ખ્યાલ ન કરે, તથા તપ અને સંયમની સારી રીતે આરાધના કરો. આનું નામ સ્મારણા છે. પ્રતિસ્મારણ વાચના શિષ્યને તે સમયે આપવામાં આવે છે જ્યારે શિષ્ય પિતાની સામાચારીમાં વારંવાર પ્રમાદ કરે છે. તે સમયે તેને એવું સમજાવાય છે કે હે વત્સ જુઓ આ પ્રમાદ કર ઠીક નથી તેનાથી તપ અને સંયમની આરાધના સારી રીતે થતી નથી તમને વખતે વખત એ સમજાવવામાં આવેલ છે, માટે તેનો પરિત્યાગ કરી સંયમ અને તપની આરાધના કરે. તેમાં આત્માની ભલાઈ છે, તેનું નામ પ્રતિ સ્મારણા છે. હવે દંડના કહે છે-આ પ્રકારને ઉપદેશ સ્મારણ, પ્રતિમારણા રૂપ ત્રણ પ્રકા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧