Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३०
उत्तराध्ययसूत्रे
आसनविनयमाह - मूलम् - ने पेक्खओ ने पुरओ, नेव किच्चीण पिट्टओ ।
93
नं जुंजे" ऊरुणा ऊंरुं, सयेणे नो" पडिस्सुणे ॥ १८॥ छाया - न पक्षतो न पुरतो, नैव कृत्यानां पृष्ठतः ।
न युञ्ज्याद् ऊरुणा करुं, शयने नो प्रतिशणुयात् ॥ १८ ॥ टीका- 'न पक्खओ ' इत्यादि ।
3
"
कृत्यानाम् = कृतियोग्याः कृत्याः अत्र कृतिशब्देन कृतिकर्म गृह्यते, कृतिकर्मवन्दनविशेषः, तद्वर्णनमावश्यकसूत्रस्य मत्कृतमुनितोषिणीटीकायां द्रष्टव्यम्, कृतिसुन्दर लता को प्रत्यनीकभाव नष्ट कर देता है। इसलिये मोक्षाभिलाषी विनयवान शिष्य का कर्तव्य है कि वह स्वम में भी अपने गुरु महाराज का प्रत्यनीक न बनें । श्लोक में 66 वाचा कर्मणा " जो पद दिये गये हैं उसका मतलब यह है कि गुरु के प्रति शिष्य ऐसा न कहे कि आप भी क्या कुछ जानते हैं " । इस प्रकार का व्यवहार वाचनिक प्रतिकूल आचरण में गर्भित होता है । इसी तरह वे जिस संस्तारक पर बैठते हों उसका कभी भी शिष्य को उल्लंघन नहीं करना चाहिये । उससे पैर का संघर्षण या संघट्टन न हो इसकी सदा सावधानी रखनी चाहिये । तथा आचार्य महाराज के समक्ष कभी भी शिष्य को उच्च आसन पर नहीं बैठना चाहिये और उनके आने पर अपने आसन से उठकर गुरु महाराज को वंदन आदि करना उचित है ॥ १७ ॥
લતાના પ્રત્યનિકભાવ નાશ કરી નાખે છે. આ માટે મેાક્ષાભિલાષી વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે સ્વપ્નામાં પણ પેાતાના ગુરુ મહારાજના પ્રત્યનિક ન અને. भां (वाचा कर्मणा ) ने यह आपवामां आवे छे तेन। भता એ છે કે ગુરુના પ્રતિ શિષ્ય એવું ન કહે કે “તમે પણ શું કાંઈ જાણેા છે. ” આ પ્રકારના વહેવાર વાચનિક પ્રતિકૂલ આચરણમાં ગર્ભિત થાય છે. આ રીતે તે જે આસન ઉપર બેસતા હેાય તેનુ શિષ્યે કદિ પણ ઉલ્લંધન કરવું ન જોઈએ, એ આસનને તેના પગ ન લાગે તેની તેણે સાવચેતી રાખવી જોઈ એ તથા આચાર્ય મહારાજની સામે કદી પણુ શિષ્યે ઉંચા આસન પર બેસવું ન જોઈએ અને તેમના આવવાથી પાતાના આસન ઉપરથી ઉભા થઈ ગુરુ महाराने वंदन वगेरे ४२ उथित छे ॥ १७ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧