Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे किंचित्कार्यकरणाय प्रोक्तो वा स्यात् तदा शिष्येण शय्यायां स्थितेनैव न श्रोतव्यम्, किं तु गुरुवचन श्रवणसमनन्तरमेव संभ्रान्तचेताः सविनयः कृताञ्जलिः सन् गुरोः समीपमागत्य चरणारविन्दं वन्दमानः ' अनुगृहीवोऽहम् ' इति मनसि मन्यमानो वदेत् -'भदन्त ! आज्ञापयतु किं विधेयं मया ' इति ॥ १८ ॥ मोक्षाभिलाषी शिष्य का कर्तव्य है कि वह आचार्यादिक को दायें बायें बैठे । कारण कि इस प्रकार बैठने से गुर्वादिक की पंक्ति में उसका समावेश होता है । दर्शनार्थी लोग शिष्य को समझेंगे कि यही गुरु महाराज है । तथा शिष्य के प्रति जब गुरु को देखने की इच्छा होगी तो वे अपनी गर्दन को मोड़कर उसको देखेंगे, इससे उनकी गर्दन में तथा स्कंन्ध आदि फिराने में तकलीफ होगी, तथा गुरु महाराज का संघट्टा आदि होने से शिष्य को आशातना आदि दोष लगने का संभव है । इसलिये गुरु महाराज की बराबरी में नहीं बैठना चाहिये । गुरु महाराज के आगे भी इसी तरह से नहीं बैठना चाहिये । कारण कि इस प्रकार से बैठने में गुरु महाराज को वन्दना निमित्त आने वालों को उनके दर्शनों में अन्तराय होती है । इसी प्रकार गुरु के पीछे भी शिष्य को नहीं बैठना चाहिये क्यों कि इस प्रकार से बैठने पर गुरु को शिष्य का मुख नहीं दीख सकेगा और शिष्य को गुरु का मुख नहीं दीख सकेगा, इससे वाचना पृच्छना आदि में अन्तराय होने से उनका आनंद જાણી લેવા જોઈએ, આ કૃતિકર્મના યાગ્ય આચાય આદિ હાય છે.માક્ષાભિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે આચાય આદિથી ડાબા-જમણા ન એસે કારણ કે, આ પ્રકારે બેસવાથી ગુરુ આદિની પંકિતમાં તેને સમાવેશ થાય છે. દનાથી લાક શિષ્યને જ ગુરુ મહારાજ માની લે. શિષ્ય તરફ જ્યારે ગુરુ મહારાજને જોવાની ઈચ્છા થાય ત્યારે તે પેાતાની ગરદન મરડીને તેના તરફ જોશે આથી એમની ગરદનમાં તથા ખભા વગેરે ફેરવવામાં તકલીફ્ થશે તથા ગુરુ મહારાજનું સંધરૢ આદિ થવાથી શિષ્યને અશાતના આદિ દ્વાષ લાગવાના સંભવ છે. આ માટે ગુરુ મહારાજની અાખરીમાં બેસવું ન જોઈ એ તેમ ગુરુ મહારાજની આગળ પશુ આ રીતે એસવું ન જોઈએ. કારણ કે આ પ્રકારના બેસવાથી ગુરુ મહારાજની વંદના માટે આવનારને તેમના દનમાં અંતરાય થાય છે. આ પ્રકારે ગુરુની પાછળ પણ શિષ્યે એસવું ન જોઈએ કેમ કે આ રીતે બેસવાથી શુરુ શિષ્યનું મુખ જોઈ શકતા નથી અને શિષ્ય, ગુરુનું મુખ જોઈ શકતા નથી અને ગુરુ શિષ્યનું મુખ જોઇ શકે નહીં આથી વાચના પુચ્છના આદિમાં અંતરાય થવાથી એના આનંદ
१३२
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧