Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा. १५ आत्मदमने उग्रनृपदृष्टान्तः
अयं भावः-मनोनिग्रहेण बाह्येन्द्रियनिग्रहेण चात्मा उपशमभावे नेतन्य इति भावः।
हु-निश्चयेन, खलु-यतः आत्मा दुर्दमः दुर्जयः। अत्रोदाहरणम्
'अप्पा हु खलु दुइमो' इति भगववचनं भद्राचार्यसन्निधौ श्रुत्वाऽऽत्मकल्याणसाधक उग्रवंशोत्पन्न उग्रनामा नृपः प्रव्रज्यां गृहीतवान् । स्वकल्याणार्थ मनो निग्रहीतुं प्रवृत्तः। किन्तु मनः पारदवत् परमचञ्चलम् , तेन तत्स्वायत्तं न जातम् , असो मुनिव्रतधारी नृपश्चिन्तयति-अहो! एकेनापि कोपकटाक्षमात्रेण सर्वे जना ममाज्ञां शिरसिधृत्वा ममायत्ताः सन्तो मम चरणं शरणीकृत्य तिष्ठन्ति स्म । परन्तु विषयों की ओर अर्थात् असंयम मार्ग में प्रवृत्ति करते हैं। संयमरूपी लगाम से संयमित करे जिससे उनकी असंयम में प्रवृत्ति रुक जाय । कहने का भाव यही है कि पांच इन्द्रिय एवं मन इन छह को निगृहीत करने से आत्मा अपने उपशम भावमें स्थित होता है। अतः इनके निग्रह करनेका प्रयत्न प्रत्येक मोक्षाभिलाषी आत्मा को करना चाहिये । “अप्पा हु खलु दुबमो” इस प्रभु कथित वचन कोभद्राचार्य के पास सुनकर उग्रवंशीय उग्र नामका राजा दीक्षित हुए। उन्होंने हर तरह से अपने मन को निग्रह करने का खूब प्रयत्न किया, परन्तु पारे एवं पवन के समान अति चंचल होने से उसका वह निग्रह नहीं कर सके। उसी मुनिव्रतधारी राजा ने विचार किया-बड़े आश्चर्यकी बात है कि एक कोपकुटिल भ्रकुटीमात्र से भी समस्त मेरे प्रजाजन मेरी आज्ञाको शिर पर धारण कर लिया करते थे और चरण की शरण में आ जाते थे-परन्तु-यह માર્ગમાં પ્રવૃતિ કરે છે. એને સંયમરૂપી લગામથી સંયમિત બનાવે જેનાથી તેની અસંયમની પ્રવૃતિ શેકાઈ જાય. મતલબ કહેવાનું એ છે કે, પાંચ ઈન્દ્રિય અને મન, આ છ ને નિગૃહીત કરવાથી આત્મા પિતાના ઉપશમ ભાવમાં સ્થિત થાય છે. આથી એને નિગ્રહ કરવા પ્રયત્ન દરેક મોક્ષાભિલાષી આત્માએ ४२३ न . “ अप्पाहु खलु दुइमो” २॥ प्रभुणे ४ा क्यनने सायायनी પાસેથી સાંભળીને ઉગ્રવંશીય ઉગ્ર નામના રાજા દીક્ષીત થયા. તેઓએ દરેક પ્રકારે પોતાના મનને નિગ્રહ કરવાને ખુબ પ્રયત્ન કર્યો, પરંતુ પવનના સમાન અતિ ચંચળ હોવાથી તેનાથી નિગ્રહ કરી શકાય નહીં. એ મુનિવૃતધારી રાજાએ વિચાર કર્યો–ઘણા આશ્ચર્યની વાત છે કે, એક કેપ કુટિલ ભ્રકુટી માત્રથી મારા સમસ્ત પ્રજાજને મારી આજ્ઞાને માથા ઉપર ધારણ કરતા હતા અને ચરણના શરણમાં આવી જતા હતા. પરંતુ આ મન કેટલું બળવાળું છે જે મારા વશમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧