Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
उत्तराध्ययनसूत्रे इदमेकमेव मनः शतधा मां नर्तयति, अहं जातिसम्पन्नः कुलसम्पन्न उग्रवंशीयः क्षत्रियोऽस्मि, येन केनापि प्रकारेणातिचञ्चलमिदं मनः स्वायत्तीकरिष्यामि तपसा संयमेन वा स्वाध्यायध्यानादिना वा यथातथा मनः सुस्थिरं करिष्यामि, इति मनसि निश्चित्य समितिषु मनः संयोजयति, ततो निःसरति तदनु गुप्तिषु नियोजयति ततोऽपि निःसृतं स्वाध्याये, ततोऽपि निःसृतं सूत्रार्थचिन्तनलक्षणे ध्याने मन कितना बलिष्ठ है जो मेरे वशमें नहीं आता है-उल्टा मुझे ही अनेक तरह से नचाता है । मैं जाति संपन्न हूं, कुल संपन्न हूं और उग्रवंशीय क्षत्रिय हूं, अतः मेरा कर्तव्य है कि इसका विजय करने के लिये मैं अपनी शक्ति का परिचय हुँ । मैं कोई ऐसा वैसा व्यक्ति तो हूं नहीं जो इसके वश में पड जाउं । अतः जैसे भी हो सकेगा हर एक उपाय से चाहे यह कितना भी चंचल क्यों न हो इसे अपने अधीन बनाकर ही रहूंगा । यदि यह तप से वश में होना चाहेगा-तो तप करूँगा-संयम से वश में होना चाहेगा तो संयम मार्ग अराधुंगा, यदि स्वाध्याय एवं ध्यान से वश में होना चाहेगा-तो स्वाध्याय, ध्यान करुंगा, परंतु इसे अब छोडूंगा नहीं। इस प्रकार दृढ प्रतिज्ञ होकर सर्वप्रथम उसने पांच समितियों के पालन करने में मनको नियुक्त किया, परन्तु यह तो बड़ा ही चंचल था, इसलिये ज्यों ही वहां से निकला की गुप्तियों में नियुक्त किया, फिर भी यह वहां कुछ ही देर ठहर कर जब इसने इधर उधर जानेका प्रयत्न किया कि राजऋषि ने शीघ्र ही स्वाध्याय में निरत कर दिया। આવતું નથી. ઉલટું મનેજ અનેક રીતે નચાવે છે. હું જાતિ સંપન્ન છું, કુળ સંપન્ન છું, અને ઉગ્ર વંશિય ક્ષત્રિય છું. આથી મારું કર્તવ્ય છે કે, એના ઉપર વિજય કરવા માટે હું મારી શક્તિને પરિચય કરાવું. હું કઈ એ નબળા મનને માણસ નથી કે એના વશમાં પડી જાઉં. આથી જેમ બને તેમ દરેક ઉપાયથી ચાહે તે કેટલું પણ ચંચલ કેમ ન હોય તેને મારા આધિન બનાવીને જ જંપીશ. જે તે તપથી વશ બનશે તે હું તપ કરીશ-સંયમથી વશ થશે તે સંયમ માર્ગનું આરાધન કરીશ, જે સ્વાધ્યાય અને ધ્યાનથી વશમાં આવશે તે સ્વાધ્યાય, ધ્યાન કરીશ. પરંતુ આને હું છેડનાર નથી. આ પ્રકારની દ્રઢ પ્રતિજ્ઞા લઈ સર્વ પ્રથમ તેણે પાંચ સમિતિઓનું પાલન કરવામાં મન પરોવ્યું પરંતુ મન તે ભારે ચંચલ હતું આ કારણે જેમ ત્યાથી નિકળ્યું કે ગુણિએમાં નિયુક્ત થયું. છતાં પણ તે ત્યાં થોડીવાર રહી જ્યારે તેણે અહિં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧